શાક

By ગાંડાભાઈ વલ્લભ

શાક લગભગ બધાં જ શાક ભારે, વાયુ અને કબજીયાત કરનારાંં હોય છે. આ દુર્ગુણો દુર કરવા તેને તેલમાં જીરુ અને હીંગ નાખી વઘારીને જ ખાવાં જોઈએ. શાક ચડી રહ્યા પછી તેમાં મીઠું, ખટાશ અને હીંગનું પાણી નાખવું જોઈએ.

Tags:

One Response to “શાક”

  1. chandravadan Says:

    Nice INFO…..Inviting you to my Blog CHANDRAPUKAR !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com

Leave a Reply