એક વીનંતી

આપણા ભારતીય વૈદકનો સામાન્ય પરીચય કરાવવા અહીં કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે. જુદા જુદા સ્રોતોમાંથી આ માહીતી એકત્ર કરવામાં આવી છે. એમાં તથ્યને વળગી રહેવાનો યથાશક્તી પ્રયત્ન કરવામાં આવ્યો છે, તેમ છતાં જો કોઈ ક્ષતી જણાય તો એ અંગેની કોઈ પણ પ્રકારની જવાબદારી સ્વીકારી શકાય નહીં.

અહીં એક જ મુશ્કેલી માટે ઘણી વાર એકથી વધુ ઉપાયો જોવામાં આવશે. દરેકને એક જ ઉપાય લાગુ પડી શકે નહીં, કેમ કે દરેક વ્યક્તીની પ્રકૃતી અલગ અલગ હોય છે, માટે પોતાને અનુકુળ આવે તે ઉપાય શોધવો પડે. એનો આધાર વાત, પીત્ત, કફ મુજબ કેવા પ્રકારની પ્રકૃતી છે તેના પર રહેશે. વળી રોગ કોના પ્રકોપ કે ઉણપથી થયો છે-વાત, પીત્ત, કફ કે અન્ય કોઈ કારણથી- તેના ઉપર પણ કયો ઉપાય અજમાવવો તેનો આધાર રહેશે. કેમ કે એક જ જાતની તકલીફ પાછળ પણ જુદાં જુદાં કારણો હોઈ શકે. દાખલા તરીકે ઉલટી વાયુના કારણે થાય, પીત્તના કારણે થાય અને કફના કારણે પણ થાય.

પોતાના શરીરને શું અનુકુળ છે અને શું પ્રતીકુળ છે; તે પણ આપણે કોઈ પણ ઉપાય કરીએ તે પહેલાં જાણવું જોઈએ. વળી દરેક વ્યક્તી અદ્વીતીય, વીશીષ્ઠ છે, કુદરત કદી પુનરાવર્તન કરતી નથી. આથી તદ્દન સમાન પ્રકૃતી ધરાવનાર બે વ્યક્તી કદી હોઈ ન શકે. આથી એક ઉપાય કોઈને કારગત નીવડ્યો હોય તે બીજાને ન પણ નીવડે એવું બની શકે.

કોઈ પણ ઉપાય અજમાવીએ પરંતુ જો પાચન શક્તી નબળી હોય, કે શરીરમાં મુળભુત કોઈ ખામી હોય તો તે દુર ન કરીએ ત્યાં સુધી ઉપાય કારગત નીવડશે નહીં. આથી શરીરમાં મુશ્કેલી પેદા થવા પાછળનું કારણ શોધી કાઢવું એ બહુ મહત્વનું છે. શું ખાવાથી કે શું કરવાથી પોતાના શરીરમાં તકલીફ પેદા થાય છે તે જોતા રહેવું જરુરી છે. એટલે કે પોતાના આહાર-વીહારમાં કયા પરીવર્તનને લીધે મુશ્કેલી આવી છે તેનું નીરીક્ષણ કરવું જોઈએ.

આમાં ઘણા પ્રયોગો કદાચ નીર્દોષ છે, આમ છતાં ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, કેમ કે યોગ્ય ચીકીત્સક જ દર્દી સાથે પ્રશ્નોત્તરી દ્વારા તથા અન્ય પ્રત્યક્ષ પરીક્ષણ કરી જરુરી સારવારનો નીર્ણય લઈ શકે. અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. એક પ્રકારના શૈક્ષણીક હેતુસર આ રજુઆત કરવામાં આવી છે, પોતાની મેળે જ બધા ઉપચારો કરવાના આશયથી નહીં.

ટૅગ્સ:

203 Responses to “એક વીનંતી”

  1. praheladprajapati Says:

    સરસ
    ઘણી સારી માહિતી આપી છે

    Like

  2. ચીત્રકાદીવટી « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  3. ચારોળી « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  4. ચીત્રક « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  5. ચંદનાદીચુર્ણ અને ચંદનાદીવટી « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  6. ચંદન-સુખડ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  7. ચણોઠી « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  8. ચણકબોબા (ચણકબાબ) « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  9. ચણા « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  10. ઘી « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  11. ઘરગથ્થુ ઉપાયો « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  12. ગોળ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  13. ગોક્ષુરાદી ગુગળ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  14. ગુગળ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  15. ગાયનું ઘી « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  16. ગંઠોડા « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  17. ગળો « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  18. ગરમાળો « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  19. ખેર « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  20. ખદીરાદી ક્વાથ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  21. ખજુર અને ખજુરપાક « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  22. કૌંચાં « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  23. કોળાનો અવલેહ અને મુરબ્બો « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  24. કોળું « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  25. કોપરું « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  26. કોઠું « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  27. કોકમ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  28. કેળાં « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  29. કેસર « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  30. કેરડાં « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  31. કુંવારપાઠુ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  32. કુટજારીષ્ટ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  33. કુટજાદીવટી « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  34. કીડામારી « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  35. કાંચનાર « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  36. કાસુન્દ્રો « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  37. કાળાં મરી « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  38. કાળીપાટ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  39. કાળીજીરી « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  40. કાળા દાણા « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  41. કારેલાં « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  42. કાંચકા « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  43. કાયફળ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  44. કાકડાશીંગી « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  45. કલ્યાણ ગુટીકા « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  46. કડુ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  47. કલોંજી જીરુ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  48. કરીયાતુ-સુંઠ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  49. કરીયાતુ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  50. કમળ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  51. કપુર « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  52. કપીલો « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  53. કડો « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  54. કઠ-ઉપલેટ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  55. કચુરો « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  56. એલચી « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  57. એરંડો « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  58. ઉમરો « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  59. ઉપયોગી ચુર્ણ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  60. આંબો « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  61. ઉત્તમ રસાયન « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  62. ઈસબગુલ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  63. આંબાહળદર « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  64. આંકડો « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  65. આવળ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  66. આમળાંના ઉપયોગો « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  67. આમલક્યાદી ચુર્ણ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  68. આમળાં « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  69. આમલી « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  70. આદુનો અવલેહ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  71. આદુ (ગતાંકથી ચાલુ) « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  72. આદુ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  73. અંકોલ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  74. અષ્ટમંગલ ઘૃત « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  75. અશ્વગંધા-ઉપયોગો, ગતાંકથી ચાલુ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  76. અશ્વગંધાના ઉપયોગો « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  77. વંધ્યત્વ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  78. વાયુવીકાર « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  79. વીર્યવૃદ્ધી « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  80. શક્તી « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  81. Suresh P. Thacker Says:

    Thanks for all this details in web site I have read all aaruvedic jadibutti details here. I am very very intrested in aaruvedic upchar. If I get other details about this I will so much thankful.

    Like

  82. pinky boricha Says:

    thanks for your advice sir. it is very helpful to me. but i want your further advice, if you can help me in solving my health problem somewhat. i am suffering from rheumatoid arthritis and PCOS since 2 years. I have taken many treatment – ayurvedic, alleopathic homeopathic. but i havent find result yet. instead, i have got the problem of irregular menstrual cycle problem which resulted into total ban of menstrual cycle.please guide me.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે બહેન,
      આપે મારી પોસ્ટ એક વીનંતી જોઈ જ છે આથી હું એનું પુનરાવર્તન કરતો નથી.
      આયુર્વેદ માત્ર દવા પર આધાર રાખવાનું જણાવતો નથી. આહાર અને વીહાર ખુબ અગત્યનાં છે. આથી જ એમાં પરહેજી ઉપર ખાસ ભાર મુકવામાં આવે છે, જે એલોપથીમાં બીલકુલ જ નથી. સાંભળ્યું છે કે હવે ભારતમાં ડૉક્ટરો પરહેજીનું કહે છે. એનું કારણ કદાચ ભારતમાં આયુર્વેદનો પ્રચાર વધતો જાય છે એ હોઈ શકે.
      મારા ખ્યાલ મુજબ લોહીમાં યુરીક એસીડનું પ્રમાણ વધી જવાથી રુમેટીઝમ થાય છે. આમ છતાં એ સંધીવાનો જ એક પ્રકાર ગણાય છે, જે એના નામ મુજબ વાયુના કારણે થાય છે. આથી વાયુ કરનાર આહાર દ્રવ્યો છોડી દેવાં જોઈએ, ઉપરાંત વાયુ દુર થાય તેવા ઉપાયો કરવા. જેમાં નીયમીત ચાલવું, વાયુ દુર કરનાર આપને અનુકુળ યોગાસનો કરવાં, દીવસની ઉંઘનો ત્યાગ વગેરેનો સમાવેશ કરી શકાય. આપણે શું કરીએ છીએ કે શું નથી કરતાં એની આપણા સ્વાસ્થ્ય પર અસર થાય છે. માત્ર દવાની જ નહીં. આહારના પ્રકાર અને પ્રમાણની પણ અત્યંત કાળજી રાખવી જોઈએ. આપણે જે આહાર પચાવીએ તેની શરીર પર અનુકુળ અસર થાય છે.
      મારી પોસ્ટ ‘એક વીનંતી’ ફરીથી વાંચવા વીનંતી. આમ છતાં એક સાદો ઈલાજ કહું છું. કાકડીનો રસ અને ગાજરનો રસ સરખા પ્રમાણમાં લઈ એક ગ્લાસ ભરીને દીવસમાં બે વાર સવાર-સાંજ પીવાથી રુમેટીઝમમાં લાભ થાય છે.

      Gandabhai Vallabh
      My blogs
      https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
      (This blog is mainly about Ayurveda)
      http://kriyakand.wordpress.com (Gujarati)
      (Hindu Religious Services)
      http://azadiladat.wordpress.com (Gujarati)
      (A Book by Dayal Kesry)

      Like

  83. Dinesh Says:

    મને સાયટીકા ની તકલીફ છે મારી ઉમર 28 વર્સ છે મને આ તકલીફ 14 વર્સ પહેલા થયેલ હતી ત્યારે ડોક્ટર પાસે બતાવેલ તેમને દવાની સારવાર કરેલ ત્યાર બાદ મને ઘણી રાહત હતી પરંતુ હાલ માં મને આ તકલીફ વધી ગયી છે તો આપ ને વીનતી કે આ તકલીફ નો કોઇ દેશી ઉપચાર બતાવો જેથી હુ આ તકલીફ થી રાહત મળી શકે.હાલ મને આ તકલીફ ડાબી સાઇડ ના ભાગ માં કમર થી એડી ના ભાગ માં છે ઉપચાર બતાવવા વીનંતી…..

    Like

  84. Niraj Says:

    મને વિટામીન બી 12 ની તકલીફ છે મારી ઉમર 48 છે. ઉપચાર બતાવવા વીનંતી….

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે નીરજભાઈ,
      મારા બ્લોગની મુલાકાત બદલ હાર્દીક આભાર.
      મને તથા મારાં પત્નીને પણ વીટામીન બી ૧૨ ઉણપની તકલીફ થયેલી. જો કે મને એ તકલીફ દસેક વર્ષ પહેલાં મારી ઉંમર લગભગ ૬૪ વર્ષની હતી ત્યારે થયેલી. વીટામીન બી ૧૨ માત્ર પ્રાણીજ આહારમાંથી જ મળી શકે છે. આપણું શરીર પણ એ બનાવે છે, પરંતુ જો એનું પ્રમાણ એકદમ ઘટી ગયું હોય તો શરીર બનાવી શકતું નથી, અને વીટામીન બી ૧૨ ધરાવતા આહારમાંથી પણ આત્મસાત કરી શકતું નથી. આ સંજોગમાં એનો એક માત્ર ઉપાય ઈન્જેક્શનો હોય છે. જેટલા પ્રમાણમાં વીટામીનની ઘટ હોય તે મુજબ ડૉક્ટર કેટલાં ઈન્જેક્શન લેવાં પડશે તે નક્કી કરે છે. એક વાર આ કોર્સ લીધા પછી શરીર ફરીથી વીટામીન બી ૧૨ બનાવવાનું ચાલુ કરી શકે છે અને વીટામીન બી ૧૨ યુક્ત આહાર યોગ્ય પ્રમાણમાં લેતા રહેવાથી ફરીથી ઈન્જેક્શન લેવાં પડતાં નથી. આ દસ વર્ષમાં મને ફરીથી મુશ્કેલી આવી નથી. આયુર્વેદની દૃષ્ટીએ જોઈએ તો યોગ્ય આહારવીહાર અને પાચનશક્તી સક્ષમ રહે એની કાળજી રાખવી પડશે.
      વીટામીન બી ૧૨ની ઉણપ માત્ર શાકાહારીઓને જ થાય એમ નથી, માંસાહારીઓને પણ એ થાય છે. એનું કારણ મને લાગે છે કે પાચનશક્તીની નબળાઈ હોય છે.
      આપને વધુ માહીતી ઈન્ટરનેટ પર Vitamin B12 લખીને શોધ કરવાથી મળશે.

      Gandabhai Vallabh
      Ph. 64 4 3872495 (H)
      64 21 161 1588 (Mob)
      My blogs
      https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
      (This blog is mainly about Ayurveda)
      http://kriyakand.wordpress.com (Gujarati)
      (Hindu Religious Services)
      http://azadiladat.wordpress.com (Gujarati)
      (A Book by Dayal Kesry)

      Like

  85. Nikhil Pandya Says:

    Mara 2 mahinan chokrane jamna kan na niche ex lakhoti aakar ni ganth chhe (ગાંઠ છે) ame doctor ne batyavyu pun haju 6 mahina no thay tya sudhi rajuvo avu kidhu. and val gali hoy tau kidhu pan maro chokaro ea dabi side vadhu joya kare chhe. ane te ganth tene adava thi dukhti nathi. Hu tamane vinanti karu chhu ke tame amne upay batao.maro chokrao atyare Valsad city ma ana mama na ghare chhe.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે નિખીલભાઈ. મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      મને વર્ષોથી એક નાનું ગુમડું હતું, જેને ડૉક્ટર પાસેથી કપાવતાં ફરીથી વધાવા માંડેલું. આ પછી મેં પાણીમાં હળદર અને નમક મેળવી લગાડવાનું શરુ કરેલું, ધીમે ધીમે એ ગુમડામાંથી પરુ નીકળી ગુમડું મટી ગયું હતું, માત્ર થોડી નીશાની રહી ગઈ છે. પણ આપ બહુ જ નાનાં શીશુની વાત કરો છો, આથી કોઈ પણ ઉપાય કરતાં પહેલાં આરોગ્ય ચીકીત્સકની સલાહ અવશ્ય લેવી જોઈએ.

      Gandabhai Vallabh
      My blogs
      https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
      (This blog is mainly about Ayurveda)
      http://kriyakand.wordpress.com (Gujarati)
      (Hindu Religious Services)
      http://azadiladat.wordpress.com (Gujarati)
      (A Book by Dayal Kesry)

      Like

  86. અરલુ « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  87. bhavin bhanderi Says:

    namasate sir,

    i am bhavin bhanderi ,from the forestry college nau, navsari .i see that u provide a giant knowledge to people .i’ll really apreciate that . nt sir its become plessure if i get one data file related to “AYURVEDA” from your side…. if u dont mind…..pls sent me on my email addres -bhanderibhavin@gmail.com. and pls sir give me ur mobile no. also .. pls sir…..

    your faithfully
    Bhanderi Bhavin
    B.sc.(hons) forestry

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે ભાવિનભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લઈ પ્રોત્સાહક કૉમેન્ટ લખવા બદલ આપનો હાર્દીક આભાર.
      આપે અંગ્રેજીને બદલે ગુજરાતીમાં લખ્યું હોત તો સારું. આપ નવસારીની ખેતીવાડી કૉલેજમાં છો?
      આપના અંગ્રેજી લખાણ પરથી મને કશું સમજાયું નહીં.
      જો આપ કંપ્યુટરમાં ગુજરાતી લખવાનું શીખવા ઈચ્છતા હો તો સુરતના મુરબ્બી શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો સંપર્ક કરશો. જો આપ નવસારી ખેતીવાડી કૉલેજમાં હો તો ગોવીંદભાઈ મારુ પણ ત્યાં છે, જેઓ ઉત્તમભાઈને બહુ સારી રીતે જાણે છે.
      આયુર્વેદ પરની મારી બુક ‘રીડ ગુજરાતી’ બ્લોગ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે.

      Gandabhai Vallabh
      Ph. 64 4 3872495 (H)
      64 21 161 1588 (Mob)
      My blogs
      https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
      (This blog is mainly about Ayurveda)
      http://kriyakand.wordpress.com (Gujarati)
      (Hindu Religious Services)
      http://azadiladat.wordpress.com (Gujarati)
      (A Book by Dayal Kesry)

      Like

  88. kaushik Says:

    mane chella paach varsh thi elargi ni taklif che ane kayam maate sardi ane naak maa sojo , kaan maa kajvaar ane gdaa maa pan infection thay che to ap ne maherbani kari anaa mate saro upay janavavaa vinanti karu chu

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર. મારા બ્લોગમાં એલર્જી અંગે નીચે મુજબ માહીતી છે.
      એલર્જી
      1. ૨ ગ્રામ ગંઠોડાનું ચુર્ણ, ૨ ગ્રામ જેઠીમધનું ચુર્ણ અને ૧ ગ્રામ ફુલાવેલી ફટકડીનું ચુર્ણ મીશ્ર કરી સવાર-સાંજ લેવાથી માત્ર સાત દીવસમાં એલર્જી મટે છે.
      2. લીલી હળદરના ટુકડા દરરોજ ખુબ ચાવીને ખાતા રહેવાથી એલર્જીની તકલીફ મટે છે.
      3. સુંઠ, કાળા મરી અને સાકર દરેકનું ચુર્ણ ૧૦-૧૦ ગ્રામ, બી કાઢેલી કાળી દ્રાક્ષ ૫૦ ગ્રામ, ગોદંતી ભસ્મ ૧૦ ગ્રામ અને તુલસીનાં ૧૦ પાન મીશ્ર કરી બરાબર ઘુંટીને અડધા અડધા ગ્રામની ગોળી બનાવી છાયડામાં સુકવવી. સવાર-સાંજ બબ્બે ગોળી પાણી સાથે ત્રણેક મહીના સુધી લેવી. ઠંડા પદાર્થો આહારમાં ન લેવા. એનાથી એલર્જીની શરદી કદાચ મટી શકે.

      આ ઉપરાંત બીજા ઉપાયો પણ કદાચ ઈન્ટરનેટ પરથી મળી શકે, પરંતુ પોતાની પ્રકૃતીને અનુકુળ ઉપાય યોગ્ય ચીકીત્સકની સહાયથી કરવા જોઈએ. કેમ કે દરેક મનુષ્ય અદ્વીતીય છે.

      Best regards.

      Gandabhai Vallabh
      My blogs
      https://gandabhaivallabh.wordpress.com (Gujarati & English)
      (This blog is mainly about health)
      http://kriyakand.wordpress.com (Gujarati)
      (Hindu Religious Services)
      http://azadiladat.wordpress.com (Gujarati)
      (A Book by Dayal Kesry)

      Like

  89. Umeshpatel Says:

    Mane varso junu kharjavu chhe. Mare game te bhoge jetlu bani sake tetlu jaldi matadvu chhe. Tena mate hu konu margdarshan lai saku?, chhu tame mane margdarshan na aapi sako?

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે ઉમેશભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      ખરજવા માટે મારા બ્લોગમાં નીચેના ઉપાયો મેં નોંધ્યા છે. આપને અનુકુળ આવે તે ઉપાય આપ કોઈ નીષ્ણાતની સલાહ લઈ અજમાવી શકો. એ ધ્યાનમાં રાખવું જોઈએ કે દરેક વ્યક્તી અદ્વીતીય છે, આથી પોતાની પ્રકૃતી અનુસાર ઉપાય કરવા જોઈએ.
      ખરજવું
      ખારા રસનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો ખરજવું થાય છે.
      (૧) ભોંયરીંગણીના પાનનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
      (૨) બટાટા બાફી પેસ્ટ જેવું બનાવી, ખરજવા પર મુકી પાટો બાંધી દેવાથી ભીનું કે સુકું-જુનું ખરજવું નીર્મુળ થઈ જાય છે. અથવા કાચા બટાટાની છાલ ઉતારી, છાલને લસોટી પેસ્ટ બનાવી ખરજવા ઉપર લગાડી સવાર-સાંજ પાટો બાંધવો. સાત-આઠ દીવસના આ ઉપચારથી વર્ષો જુનું ખરજવું મટી જાય છે. કફ કરનાર આહાર ન લેવો.
      (૩) હઠીલા ખરજવા જેવા રોગમાં બટાકાની છાલ ઘસવાથી ઘણી રાહત થાય છે. નીયમીત છાલ ઘસતા રહેવાથી ફેલાવો થતો હોય તો તે અટકી જાય છે.
      (૪) કળીચુનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા પર લગાડવાથી તરતનો થયેલ રોગ દુર થાય છે. (૫) ખારેક કે ખજુરના ઠળીયાને બાળી તેની રાખ, કપુર અને હીંગ મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે. (૬) ઈંદ્રવરણાના ફળનો રસ ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
      (૭) ગાજરનું ખમણ કરી, તેમાં મીઠું નાખી, પાણી નાખ્યા વગર ગરમ કરી બાફીને ખરજવા પર બાંધવાથી ફાયદો કરે છે.
      (૮) પપૈયાનું દુધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી લેપ કરવાથી જુનું ખરજવું મટે છે.
      (૯) લસણની કળી વાટી લુગદી બનાવી ખરજવા પર મુકવાથી ભીંગડાં ઉતરી જાય છે અને ચામડી લાલ થાય છે, પછી તેના પર બીજો સાદો મલમ ચોપડવાથી ખરજવામાં ફાયદો થાય છે.
      (૧૦) તુલસીના મુળનો ઉકાળો કરીને પીવાથી ખરજવું મટે છે.
      (૧૧) સુકા કોપરાને બરાબર બાળી ખુબ વાટી મલમ બનાવી દીવસમાં ત્રણેક વખત લગાડવાથી ખરજવાની પીડામાં ઝડપભેર ઘણી રાહત થાય છે.
      (૧૨) અરડુસીના પાંદડાં અને દારુહળદરને ખુબ લસોટીને આ પેસ્ટ સવાર-સાંજ લગાડવાથી ખસ, ખરજવું, ચામડીના જુના રોગો મટે છે.
      (૧૩) અરીઠાના ફીણથી માથું ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધી થાય છે. આથી માથાના ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉંદરી જેવા રોગો મટે છે. અરીઠાને પંદરેક મીનીટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. ફીણ પાંચેક મીનીટ માથા પર રહેવા દેવું.
      (૧૪) તલના તેલમાં કાળીજીરી લસોટી લગાવવાથી ખરજવું મટે છે.
      (૧૫) કાસુન્દ્રાનું મુળ છાસ કે સરકા સાથે લસોટી સવાર-સાંજ લગાડવાથી જુની દાદર અને ખરજવું મટે છે.
      (૧૬) ખરજવું થયું હોય તો તાંદળજાનું સેવન ફાયદાકારક છે.
      (૧૭) ધોળી- સફેદ ધરોના રસમાં ચોખા લસોટી- વાટી તેનો લેપ કરવાથી જૂનું- નવું ખરજવું મટી જાય છે. કુમળી લીલી ધરોનો તાજો રસ પીવાથી કોઈ પણ રોગમાં ફાયદો થાય છે. માત્ર ધરોના રસ પર રહેવાથી જલદી રાહત થાય છે.
      (૧૮) બાવચીના બીજ અને કારેલાને ગૌમુત્રમાં લસોટી પેસ્ટ બનાવી લગાડવાથી ખસ, ખરજવું અને દાદર મટે છે. (૧૯) વડનું દુધ લગાડવાથી ખરજવું મટી જાય છે.
      (૨૦) હરડેનું બારીક ચુર્ણ ગરમ પાણીમાં પેસ્ટ કરી લગાડવાથી ખરજવું, દાદર, સોરાયસીસ જેવા ચામડીના રોગ મટે છે.
      (૨૧) મુળા તથા સરસવનાં બીજ, લાખ, હળદર, પુંવાડીયાનાં બીજ, ગંધબીરોજા, ત્રીકટુ ચુર્ણ (સમાન ભાગે સુંઠ, મરી, પીપરનું ચુર્ણ), વાવડીંગનું ચુર્ણ આ બધાં ઔષધોને મીશ્ર કરી ગૌમુત્રમાં લસોટી લેપ કરવાથી દાદર, ખરજવું, ખસ, કોઢ, કીટીભ અને ભયંકર કપાલ કુષ્ઠ મટે છે.
      (૨૨) રાઈના ચુર્ણને ગાયના આઠ ગણા જુના ઘીમાં મેળવી લેપ કરવાથી સફેદ કોઢ મટે છે. એનાથી ખસ, ખરજવું અને દાદર પણ મટે છે.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh

      Like

  90. Pradip Amin Says:

    Please advise if there is any remedy for stuttering / Stammering. Appreciate if you can provide information in detail.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે પ્રદીપભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      તોતડું બોલવાની ફરીયાદમાં મારા બ્લોગ પર મેં નીચે મુજબ બે ઉપાય સુચવ્યા છે. આમ છતાં આપે મારી પોસ્ટ ‘એક વીનંતી’ ન જોઈ હોય તો જોઈ જવાની કૃપા કરશો.
      બોલવામાં તોતડાવું
      1. બાળકોને બરાબર બોલતાં ન આવડતું હોય, મોડું અને તોતડું બોલતાં હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છે.
      2. ફુલાવેલો ટંકણખાર મધમાં મેળવી જીભ પર બધે દીવસમાં ચારેક વખત લગાડવાથી તોતડું બોલવાની ફરીયાદ મટે છે. મધ ગળા નીચે ઉતરે તો પણ વાંધો નથી.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh

      Like

      • Pradip Amin Says:

        Thanks and appreciate your quick response. For solution 1 and 2, we donot know what some items are and where to get it from.

        1. અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો. Please advise what are this two items and where we can get it. Any other name for them may help us understand.

        2. ટંકણખાર. Is this we use in making papad? If so we have to Bake it. meaning ફુલાવેલો=baked.

        Appreciate your help

        Like

      • ગાંડાભાઈ વલ્લભ Says:

        નમસ્તે પ્રદીપભાઈ,
        ગુજરાતી લેક્ષીકન ઓનલાઈન શબ્દકોશના આધારે:
        ટંકણખાર એટલે borax. એ પાપડખાર નથી. એ છે carbonate of soda in crude form.
        અક્કલકરો એટલે pellitory એનું વૈજ્ઞાનીક નામ છે anacyclus pyrethrum.
        ઘોડાવજને વજનો એક ઉગ્રગંધી પ્રકાર ઉપરોક્ત શબ્દકોશમાં કહ્યો છે, પણ અંગ્રેજીમાં એનું નામ એ શબ્દકોશમાં નથી. વજ અને ઘોડાવજ બંને વીષે એક પ્રકારની વનસ્પતી એટલું જ કહે છે.
        પણ આ ઔષધો ગાંધીની દુકાને કદાચ મળી શકે, અથવા ભારતમાં કે અન્ય સ્થળે આયુર્વેદ ઔષધો વેચતી ફાર્મસીમાં મળી શકે. મારી જાણમાં અહીં ન્યુઝીલેન્ડમાં આવાં ઔષધો મળતાં નથી.

        Thank you.
        Best regards.

        Gandabhai Vallabh

        Like

      • Pradip Amin Says:

        Thanks and appreciate your help. I see you are very active according to your age and keeping up with technology too. It’s very inspiring.

        Like

  91. Harshadrai Mehta Says:

    Can you send me some of your article on “Khati Ambli tena Gun ane Upayog” in Gujarati….
    Thanks.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે,
      મારા બ્લોગની મુલાકાત બદલ હાર્દીક આભાર.
      મારા બ્લોગમાં મેં આમલી વીષે નીચેની વીગતો અલગ અલગ જગ્યાએ લખી છે, જેને એકત્રીત કરી નીચે આપું છું.
      આમલી અમેરીકા, આફ્રીકા અને એશીયા ખંડના ઘણા દેશોમાં થાય છે. ભારતનાં ઘણાં રાજ્યોમાં તે થાય છે. એનાં વૃક્ષો ઘણાં વીશાળ અને મોટાં થાય છે. તેને વાવ્યા પછી સાત-આઠ વર્ષ પછી ફળ આવે છે. એ મહા-ફાગણમાં પાકીને તૈયાર થાય છે. તેના ઠળીયાને કચુકા કહે છે. નવી આમલી કરતાં જુની વધારે પથ્યકારક અને હીતાવહ છે. તેના પાલાનું ખટમધરું શાક અને તેના ફુલોની ચટણી કરવામાં આવે છે. આમલીનાં ફુલ ખાટાં, સહેજ તુરાં, મોઢામાં પાણી લાવનાર, સ્વાદીષ્ટ, રુચીકર, ભુખ લગાડનાર તથા વાયુ અને પ્રમેહનો નાશ કરનાર છે. તેનાં પાન સોજા અને રક્તદોષ અથવા લોહી બગાડનો નાશ કરનાર છે. પાકી આમલી સ્વાદીષ્ટ, સારક, હૃદય માટે સારી, મળ રોકનાર, ભુખ લગાડનાર, રુચી ઉત્પન્ન કરનાર, કફ, વ્રણ, કબજીયાત માટે હીતાવહ છે.
      1. સંગ્રહણી થયો હોય એટલે કે આહાર પચ્યા વગર બહાર નીકળી જાય તો આમલીનાં ૧૦ ગ્રામ પાન ધોઈને અડધા કપ ચોખાના ધોવાણમાં લસોટી પેસ્ટ જેવું બનાવી સવાર-સાંજ પીવાથી અને યોગ્ય પરેજી પાળવાથી આઠ-દસ દીવસમાં મટી જાય છે.
      2. અરુચી અને ભુખ લાગતી ન હોય તો રાત્રે ૧૦-૧૫ ગ્રામ આમલી એક ગ્લાસ પાણીમાં પલાળી રાખી, સવારે મસળી, ગાળી, સોપારી જેટલો ગોળ ઓગાળી પીવાથી અરુચી દુર થશે અને સારી ભુખ લાગશે.
      3. દુધીના નાના ટુકડા કરી તેમાં આમલી અને સાકર નાખી ધીમા તાપે પાણીમાં ઉકાળી કપડા વડે ગાળીને પીવાથી મગજની ગરમી, માથાનો દુખાવો તેમ જ ગાંડપણમાં લાભ થાય છે.
      4૪. લીમડાના રસમાં જુની આમલી મેળવી પીવાથી કૉલેરા મટે છે.
      5. બે ચમચી આમલી એક ગ્લાસ પાણીમાં પલાળવી. સવારે સોપારી જેટલો ગોળ તથા કાળાં મરી અને એલચીનું થોડું ચુર્ણ નાખી પીવું. એનાથી ભુખ લાગશે અને અરુચી દુર થશે. વળી આમલીનું શરબત પીવાથી ગ્રીષ્મમાં લુ લાગતી નથી.
      6. આમલી ઠંડા પાણીમાં પલાળી, મસળી, ગાળી, તેના થોડા પાણીમાં સાકર મેળવી પીવાથી અને બાકીના પાણીમાં એલચી, લવીંગ, મરી અને કપુરનું ચુર્ણ નાખીને કોગળા કરવાથી અરુચી મટે છે, અને પીત્તપ્રકોપનું શમન થાય છે.
      7. આમલીના શરબતમાં જીરુનું ચુર્ણ ભભરાવી પીવાથી પાચક સ્રાવો છુટીને અરુચી મટે છે.
      8. એક ગ્લાસ પાણીમાં બે ચમચી પાકી આમલીનું પેસ્ટ નાખીને ઉકાળવું. બરાબર ઉકળે ત્યારે ઉતારી તેમાં ત્રણથી ચાર ચમચી ગુલાબજળ, એક ચમચી ગોળ, પાંચ એલચીના દાણા અને દસથી બાર કાળા મરીનું ચુર્ણ મીશ્ર કરી ધીમે ધીમે પી જવું. આ ઉપચારથી ભુખ સારી લાગશે અને અરુચી પણ દુર થશે.
      9. આમલીનું શરબત પીવાથી ગણતરીના દીવસોમાં અળાઈ–ઝીણી ઝીણી ફોલ્લીઓ મટી જાય છે. ત્વચા માટે આમલીનું શરબત ખુબ ગુણકારી છે.
      10. એક સારી સોપારી રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે વાટી, જુની આમલીનો જાડો કલ્ક કરી તેમાં વાટેલી સોપારી મેળવી ગોળી કરી ગળી જવાથી અને ઉપરા- ઉપરી થોડું ગરમ પાણી પીવાથી રેચ લાગી આમવાત મટે છે.
      11. આમલીના કચુકા શેકી, ઉપરનાં ફોતરાં કાઢી નાખી, તેની ભુકી કરી મધ અને ઘી મેળવી ખાવાથી ક્ષતકાસ (લોહીમીશ્રીત કફવાળી ઉધરસ ) મટે છે.
      12. આમલી પાણીમાં પલાળી, મસળી, ગાળીને પીવાથી પીત્તની ઉલટી બંધ થાય છે.
      13. આમલીને તેનાથી બમણા પાણીમાં ચાર કલાક ભીંજવી રાખી, ગાળી, ઉકાળી, અર્ધું પાણી બાકી રહે ત્યારે ઉતારી, તેમાં બમણી સાકરની ચાસણી મેળવી, શરબત બનાવી ૨૦થી ૫૦ ગ્રામ જેટલું રાત્રે પીવાથી કબજીયાત મટે છે.
      1૪4. જો તમને ખાટી આમલી અનુકુળ આવતી હોય તો ખુબ જુની ખાટી આમલીનું શરબત દીવસમાં ત્રણ વખત લેવાથી જુની કબજીયાત મટે છે.
      15. દર્દીમાં ગાંડપણ બહુ આક્રમક બની ગયું હોય અને સ્વજનોને ભારે તકલીફ રહેતી હોય તો દરરોજ આમલીનું શરબત દર ચારેક કલાકના અંતરે એકાદ ગ્લાસ પીવડાવવાથી અને આહારમાં આમલીનો ખાસ ઉપયોગ કરાવવાથી ગાંડપણ ઓછું થાય છે અને વીવેકબુદ્ધી ખીલવા લાગે છે. (જો કે આનો આધાર ગાંડપણના કારણ ઉપર રહેશે.)
      16. ૧૦ ગ્રામ જેટલાં આમલીનાં કુમળાં પાનને ચોખાના ઓસામણમાં વાટી પીવડાવવાથી અતીસાર(ઝાડા) મટે છે.
      17. ઝાડા થાય ત્યારે ચોખાના ઓસામણમાં આમલીનું પાણી મેળવીને આપવું.
      18. આમલીના કચુકા શેકી ૫૦ ગ્રામ જેટલા રોજ ખાવાથી મધુપ્રમેહ મટે છે.
      19. લીંબુના રસમાં આમલીનો કચુકો ઘસી ચોપડવાથી દાદર મટે છે.
      20. આમલીના કચુકાનાં મીંજ અને આમલીનાં ફુલ પાણીમાં વાટીને શરીરે ચોપડવાથી ખુબ પરસેવો વળતો હોય અને શરીરમાંથી દુર્ગંધ નીકળતી હોય તો તે મટે છે.
      21. ૫૦૦ ગ્રામ આમલીનાં ફુલ અને એક કીલો ખડી સાકરના પાઉડરને મીશ્ર કરી ચોખ્ખા હાથે ખુબ મસળી પેસ્ટ જેવું બનાવી કાચની બરણી ભરી લેવી. આ બરણીને રોજ તડકામાં ૨૦થી ૨૫ દીવસ મુકવાથી આમલીના ફુલોનો ગુલકંદ તૈયાર થઈ જશે. એક ચમચી જેટલો આ ગુલકંદ સવાર-સાંજ લેવાથી અપચો, અરુચી, મોળ આવવી અને પીત્તના રોગો શાંત થશે. પીત્ત વધે નહીં એ મુજબ પરેજી પાળવી.
      22. આમલીના દસ-બાર કચુકાને પાણીમાં પલાળી રાખી, ઉપરનાં ફોતરાં કાઢી નાખી, સફેદ મીંજ દુધ સાથે વાટી રોજ સવારે પીવાથી સોમરોગ (વધુ પડતો પેશાબ થવાનો રોગ) મટે છે.
      23. આમલીના દસ-બાર કચુકાને પાણીમાં પલાળી રાખી, ઉપરનાં ફોતરાં કાઢી નાખી, સફેદ મીંજ દુધ સાથે વાટી રોજ સવારે પીવાથી શરીર બળવાન બને છે.
      24૪. આમલીના કચુકાનું ચુર્ણ અને હળદરનું ચુર્ણ સમાન ભાગે મીશ્ર કરી ઠંડા પાણી સાથે પીવાથી શીતળાનો રોગ થતો નથી.
      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  92. બોરડી « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  93. jayesh bhatt Says:

    please tips for jalodar
    my father have jalodar
    thanks

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે જયેશભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      જલોદરના ઉપચાર મારા બ્લોગમાં કોઈ એક જગ્યાએ નથી, પણ મેં મારા બ્લોગમાંથી નીચેના ઉપાયો જુદી જુદી જગ્યાએ મુકેલા છે. આપના પીતાશ્રીને યોગ્ય ચીકીત્સકની સલાહ અનુસાર એમની પ્રકૃતીને અનુલક્ષી ઉપાયો કરવા.
      જલોદર
      1. જળોદરના દર્દીને ૨૫થી ૩૦ ટીપાં માલકાંકણીનું તેલ આપવાથી મુત્ર ખુબ છુટથી થાય છે અને સોજો ઉતરે છે, પેટમાં ભરાયેલું પાણી નીકળી જાય છે. આ તેલ પરસેવો વધારનાર છે. ૫થી ૧૫ ટીપાં દુધમાં લેવાથી પરસેવો ખુબ જ થાય છે અને સોજા ઉતરે છે.
      2. હરડેનું ચુર્ણ લેવાથી પાતળી મળપ્રવૃત્તી થઈ જલોદરમાં પેટનું પાણી ઘટે છે.
      3. મૅલેરીયા હોય કે તેનાથી બરોળ અને લીવર વધ્યાં હોય અને પેટમાં પાણી ભેગું થયું હોય- જલોદર થવા માંડ્યું હોય તો કારેલીનાં પાન છુંદી, રસ કાઢી, પહેલાં ૧૦ ગ્રામ અને પછી ૨૦-૨૦ ગ્રામ પાવાથી દરદીને પુશ્કળ પેશાબ છુટે છે, એક-બે ઝાડા થાય છે, ભુખ લાગે છે, ખોરાકનું પાચન થાય છે અને લોહી વધે છે.
      4. પુનર્નવા એટલે સાટોડી સોજાનું ઉત્તમ ઔષધ છે. સાટોડીનો તાજો રસ કાઢીને પીવાથી સોજા મટે છે.
      5. સાટોડીના તાજા મુળનો ઉકાળો પીવાથી અને સોજાવાળા ભાગ પર મુળ વાટીને લેપ કરવાથી સોજો કાબુમાં આવે છે.
      6. મયુરાસન કરવાથી જલોદરમાં લાભ થાય છે. (નોંધ: આ આસન સાધવું થોડું મુશ્કેલ છે, પણ ખંતથી પ્રયત્ન ચાલુ રાખવાથી સાધી શકાય છે. જો કે હું વધુ લાંબો સમય એ કરી શકતો નથી, માત્ર ૧થી ૧૦૦ સુધી મનમાં સામાન્ય ઝડપે ગણતરી કરું તેટલો સમય આ આસન હું કરું છું, જે કદાચ અડધી મીનીટ હશે. આમ છતાં આસન શરુ કરતાં પહેલાં એના નીષ્ણાતની મદદ અવશ્ય લેવી, કેમ કે એ તમને અનુકુળ છે કે કેમ તે પહેલાં જાણવું જરુરી છે.)

      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  94. જલોદર « Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  95. aphraim chauhan Says:

    mari dikari 7 varsh ni che . hamna teni tapas karavta te khub ochhu sambhale che.to ano koi sachot upay kharo?

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      આપની પૃચ્છાના પ્રત્યુત્તરમાં જણાવવાનું કે કાનના રોગો વીશે મેં વીસ્તારથી લખ્યું છે તે વાંચવા વીનંતી.
      કાનના રોગો માટેની લીન્ક:
      https://gandabhaivallabh.wordpress.com/2010/04/11/%E0%AA%95%E0%AA%BE%E0%AA%A8%E0%AA%A8%E0%AA%BE-%E0%AA%B0%E0%AB%8B%E0%AA%97%E0%AB%8B/
      જો આ લીન્ક ખુલી ન શકે તો ગુજરાતીમાં ‘કાનના રોગો’ લખીને સર્ચ કરશો તો મારી પોસ્ટ ઉપરાંત બીજાઓએ એ વીષે લખેલું પણ જોવા મળશે.
      કાનની બહેરાશનું કારણ પ્રથમ જાણવું પડે. વાયુની પ્રબળતા એક કારણ હોઈ શકે. મને યાદ છે બહુ બચપણથી મને વાયુની તકલીફ હતી, આજે પણ છે. તો એ જાણ્યા પછી જ યોગ્ય ઈલાજ કરી શકાય.
      કાનની બહેરાશ (૧) કાનની કોઈ ખરાબીને લીધે નહીં પણ કુદરતી રીતે શ્રવણશક્તી ઘટી ગઈ હોય તો સવાર, બપોર અને સાંજે દુધમાં ૧ નાની ચમચી વાટેલું જીરુ નાખી પીવાથી લાભ થાય છે.
      (૨) સમભાગે હીંગ, સુંઠ અને રાઈને પાણીમાં ઉકાળી બનાવેલા સહેજ ગરમ કાઢાનાં ચાર-પાંચ ટીપાં કાનમાં દીવસમાં ચારેક વખત નાખવાથી કાન ખુલી જઈ બહેરાશ મટે છે.
      (૩) આંકડાના પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી કાનની બહેરાશ મટે છે.
      (૪) ગાયનું જુનું ઘી ખાવામાં વીશેષ વાપરવું.
      (૫) રુમાં વીંટાળેલી લસણની કળી કાનમાં રાખવી.
      (૬) ઉત્તમ હીંગની ભુકી રુમાં મુકીને કાનમાં રાખવી.
      (૭) વછનાગ અને વ્રજ તલના તેલમાં ગરમ કરી કાનમાં નાખવું.
      (૮) કાનમાં અવાર નવાર તેલ નાખતા રહેવું. એનાથી વીજાતીય દ્રવ્યોનો મેલ બહાર નીકળી જાય છે. અને કાનની અંદરના અવયવો મુલાયમ રહી કાર્યક્ષમ રહે છે.
      (૯) સરસવના તેલમાં દશમા ભાગે રતનજ્યોત નાખી ધીમા તાપે રતનજ્યોત બળી જાય ત્યાં સુધી ગરમ કરી ઠંડુ પડ્યે કાનમાં દરરોજ સવાર, બપોર, સાંજ ત્રણ-ચાર ટીપાં નાખતા રહેવાથી કાનની સામાન્ય બહેરાશ મટે છે.
      (૧૦) સવારે ચારપાંચ બદામ અને રાત્રે અજમો તથા ખારેક ખાવાથી કાનની બહેરાશમાં ફાયદો થાય છે.
      (૧૧) સુંઠ અને ગોળ મેળવી પાણીમાં સારી રીતે ઘુંટી કાનમાં ટીપાં પાડવાથી બહેરાશમાં લાભ થાય છે.
      (૧૨) ધોળી ડુંગળીનો તાજો રસ સહેજ હુંફાળો ગરમ કરી કાનમાં બહુ થોડા પ્રમાણમાં મુકવાથી સાધારણ બહેરાશ હોય તો તે મટે છે.
      (૧૪) શરદીની બહેરાશ શુદ્ધ બાંધાની હીંગ ચોખ્ખા રુમાં મુકી દરરોજ દીવસમાં બે વખત કાનમાં દબાવી દેવાથી થોડા દીવસોમાં કફ-શરદીને લીધે આવેલી બહેરાશ મટે છે.
      (૧૫) ગૌમુત્રમાં બીલું વાટી તેલ મેળવી પકવીને કાનમાં મુકવાથી કાનની બહેરાશ મટે છે.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  96. aphraim chauhan Says:

    thank you
    javab aapva badal,
    vishesh ma mari dikari vishe janavu to doctor na kaheva pramane teni adiology test karine kan ni naso sukai javanu taran kadhel che, tatha hearing aid paherva sivay any koi vikalp nathi.je amne khub j kapru lagi rahyu che. net par search karta aapna blogs vishe janyu ane aamne aasha bandhi ke aapna dwara koi upchar malshe,aape darshavel upchar ghana badha che to jo naso sukavanu karan hoy to kayo upchar srestha raheshe te janavava vinanti.

    jo kadach vadhu detail ni jarur hoy to shu aapno samprk kari sakay,jo tem thay to aapnu address or phone no. aapva vinanti.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે,
      નસ સુકાવાનું કારણ વાયુ હોઈ શકે. વાયુનો સ્વભાવ સુકવી દેવાનો છે. પણ આહારમાં અમુક દ્રવ્યોનો અભાવ પણ હોઈ શકે. આથી આ બાબતમાં આપે કોઈ સારા પ્રતીષ્ઠીત વૈદ્યની સલાહ લેવી જોઈએ.
      મેં ઉપર જણાવેલા ઉપાયો પૈકી (૩), (૪), (૫) અને આઠ બધાજ અથવા અનુકુળ લાગે કે પ્રાપ્ય હોય તે કરવામાં કદાચ નુકસાન નથી. અમુક પ્રકારનાં યોગાસન, જેમ કે શીર્ષાસન કે સર્વાંગાસન (અથવા અન્ય-આ બાબતમાં આપે એના નીષ્ણાતની સલાહ લેવી પડે.) પણ કદાચ લાભ પહોંચાડે પણ એ અંગે હું સંપુર્ણ ખાતરીથી કહી ન શકું. કેમ કે હું કોઈ વૈદ્ય, ડૉક્ટર કે કોઈ પણ પ્રકારનો સ્વાસ્થ્યઉપચારક નથી. મારી પાસે એવું કોઈ ક્વોલીફીકેશન નથી. મને ઘણાં વર્ષોથી આયુર્વેદમાં રસ છે, આથી એ વીષયનાં પુસ્તકો વાંચ્યાં છે અને વાંચતો રહું છું. મારી જાણમાં જે આવ્યું તે લોકોને કદાચ ઉપયોગી થાય એમ માની હવે નીવૃત્ત થયો હોય મારા બ્લોગ પર મુકું છું.
      હું લાંબા સમયથી ન્યુઝીલેન્ડના પાટનગર વેલીંગ્ટનમાં રહું છું. આથી પ્રત્યક્ષ સંપર્કની ખાસ શક્યતા નથી. સોમવાર તા. ૧૦-૧૨-૨૦૧૨થી બે વીક માટે બહાર છું.
      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  97. prakash thosar Says:

    great !!!!! great service !!!!!!!!!!!!!

    Like

  98. Harish Rathod Says:

    Dear shri Gandabhai Namaste,
    I am Harish Rathod, giving service of Accupressor free of charge at Gandhinagar. I am also interested in Ayurveda but I know little bit in comparison of you. I would be happy if you will impart the knowledge to me throgh Email or give me refrence of your easy books or guide me any how.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે હરીશભાઈ,
      આપ આરોગ્યવીષયક સેવા લોકોને વીનામુલ્યે આપી રહ્યા છો એ જાણી આનંદ થયો. આપને મારા હાર્દીક ધન્યવાદ.
      આયુર્વેદ વીષે મારી બુક ‘રીડ ગુજરાતી’ બ્લોગ પર પાંચ-છ વર્ષ પહેલાં મેં મુકી છે, જે ડાઉનલોડ કરી શકાય. આ પછી મેં મારા બ્લોગ પર એ જ બુકમાં સુધારો-વધારો કરીને બધા જ લેખો છુટા છુટા મુક્યા છે, જેથી આખી બુક ડાઉનલોડ કર્યા વીના જેટલી માહીતીની જરુર હોય તેટલું જ અને તે પણ ડાઉનલોડ કર્યા વીના વાંચવું હોય તો પણ વાંચી શકાય. મારા બ્લોગ પર આપ ઔષધો અને રોગો વીષે એક જ ઈ-ઉવાળી જોડણીમાં લખી ઈન્ટનેટ પર સર્ચ કરો તો માહીતી મળશે. આખી બુક ડાઉનલોડ કરવી હોય તો ‘રીડ ગુજરાતી’ પરથી કરી શકશો.
      આશા છે કે આ માહીતી આપને પુરતી હશે, તેમ છતાં આપને જરુર જણાય તો ફરીથી મારો સંપર્ક વીના સંકોચે કરી શકો.
      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  99. Nagindas Avlani Says:

    Dear Respected GBandabhai, Very useful information about general health. I have dry cough for about one month, someone asked me to use ADOUSI powder, boil them and drink it afterwards, Do you think this will help me.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે નગીનદાસભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો હાર્દીક આભાર.
      સુકી ખાંસીમાં અરડુસી લાભકારક છે. સુકી ખાંસી વીષે મારા બ્લોગ પર મેં આપેલી માહીતીની લીન્ક આપું છું. એ ઉપરાંત સુકી ખાંસીના બીજા કેટલાક ઉપચાર પણ આપની જાણ માટે નીચે લખું છું. પરંતુ એ પહેલાં આપે મારી “એક વીનંતી” પોસ્ટ જોઈ છે તે ધ્યાનમાં લેવા ફરીથી વીનંતી.
      https://gandabhaivallabh.wordpress.com/2008/10/15/ardusi_upyog/
      1. ખદીરાદીવટી: ૧૦૦ ગ્રામ ખેરસાર તથા કપુર, સોપારી, જાયફળ, ચણકબાબ અને એલચી દરેક ૨૦-૨૦ ગ્રામના મીશ્રણના બારીક ચુર્ણમાં પાણી મેળવી ચણાના દાણા જેવડી બનાવેલી ગોળીને ખદીરાદીવટી કહે છે. આ ત્રણચાર ગોળી સવાર, બપોર, સાંજ મોંમાં રાખી ધીમે ધીમે ચુસવાથી સુકી ઉધરસ, અવાજ બેસી જવો, મોંમાં ચાદાં, જીભ, દાંત, દાંતનાં પેઢાંની તકલીફ મોળ આવવી વગેરેમાં ફાયદો થાય છે. ખદીરાદીવટી બજારમાં તૈયાર પણ મળે છે.
      2. યષ્ટીમધુવટી: યષ્ટીમધુ એટલે જેઠીમધ. જેઠીમધનો શીરો, વરીયાળી, મીંઢી આવળ, સાકર અને તજ સરખા વજને લઈ ખુબ ખાંડી બારીક ચુર્ણ કરવું. પછી તેમાં ગાયનું દુધ જરુર પુરતું ઉમેરી, ખુબ ખરલ કરી ચણા જેવડી ગોળીઓ બનાવી સારી રીતે સુકવી બાટલી ભરી લેવી. બે-બે ગોળી સવારે, બપોરે અને રાત્રે ચુસવાથી કફ વગરની સુકી ઉધરસ, અવાજ બેસી જવો, ગળાનો દુખાવો, બળતરા, સોજો (ફેરીન્જાયટીસ), કફ, શરદી, સળેખમ વગેરે મટે છે. આ ગોળી સારી ફાર્મસીની લાવીને પણ તેનો ઉપયોગ કરી શકાય. બજારમાં જેઠીમધના શીરાની નાની-નાની સ્ટીક મળે છે. આ સ્ટીકના નાના ટુકડા ચુસવાથી પણ ઉપર્યુક્ત તકલીફોમાં લાભ મળે છે.
      ૩. બહેડાની છાલનો ટુકડો ચુસવાથી કફ વગરની સુકી ઉધરસમાં તરત શાંતી થાય છે.
      ૪. ભોંયરીંગણીનું ચુર્ણ મધમાં ચાટવાથી સુકી ઉધરસ મટે છે.
      ૫. જાવંત્રીનું ચુર્ણ દસ ચોખા ભાર અને જાયફળનું ચુર્ણ સાત ચોખા ભાર મીશ્ર કરી એક ચમચી મધ સાથે ચાટવાથી કફના બધા રોગો મટે છે. વાયુથી થતી સુકી ઉધરસમાં પણ આ ઉપચાર એટલો જ હીતકારી છે.
      ૬. ૧૦ ગ્રામ દેશી દીવેલ અજમો ચાવતાં ચાવતાં મોંમાં નાખીને ચાવીને પેટમાં ઉતારી દેવાથી વાયુ-મળની શુદ્ધી થતાં સુકી ઉધરસમાં પણ ઉત્તમ પરીણામ આવે છે. કફવાળી ઉધરસમાં ઘી-તેલ બંધ કરવાં.
      ૭. જાવંત્રીનું ચુર્ણ દસ ચોખા ભાર અને જાયફળનું ચુર્ણ સાત ચોખા ભાર મીશ્ર કરી એક ચમચી મધ સાથે ચાટવાથી કફના બધા રોગો મટે છે. વાયુથી થતી સુકી ઉધરસમાં પણ આ ઉપચાર એટલો જ હીતકારી છે.
      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  100. manish parmar Says:

    namaskar
    mari dikari 3 varsh ni thai ,pan haji sudhi te mammy , pappa ba ava shabdo j bole che . aakha vakyo bolti nathi. to teno koi upay kai kari shakay?

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે મનીષભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આભાર.
      મારી જાણમાં આ એક ઉપાય છે, પણ આપે આ બાબતમાં આપના વીશ્વાસુ આરોગ્ય ચીકીત્સકની સલાહ લેવી જોઈએ. જો કે મેં સાંભળ્યું છે કે કેટલાક જાણીતા મહાપુરુષો પણ કંઈક મોટી ઉંમરે બોલતાં શીખેલા. આથી કદાચ આ બાબત બહુ ચીંતા કરવી ન જોઈએ.
      બાળકોની બુદ્ધી વધારવા: સમાન ભાગે એટલે સરખા વજને આમળાનું ચુર્ણ અને તલ ભેગાં કરી તેમાં થોડું ઘી અને મધ મેળવી દરરોજ સવારે ખાલી પેટે નાનાં બાળકોને ખાવા આપવાથી તેમની બુદ્ધી વધે છે. ઘી અને મધ સમ પ્રમાણમાં લેવાં નહીં. કફપ્રકૃતી કે પ્રકોપમાં મધ બમણું અને વાયુમાં ઘી બમણું લેવું. એટલે કે બાળકને કફ રહેતો હોય તો મધ બમણું લેવું અને જો વાયુની તકલીફ થતી હોય તો (જેમાં પેટનો દુખાવો, નળબંધ વાયુ જેવાનો સમાવેશ થાય છે) ઘી બમણું લેવું.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  101. Pinkal Macwan Says:

    નમસ્તે.
    મને છેલ્લા આઠ વષૅથી ગરદન પર સોજો આવેલો છે. મારો ડાબો ખભો અને આખો હાથ અસહ્ય દુખે છે. છાતીમાં દુખે છે. હાથમં ખાલી ચડે છે. દુખાવો હાવે આંગળીઓ સુધી આવી ગયો છે. સીધા સુઇ જ્વાતુ નથી. મે એમ.આર.ઇ એકસ્રે બધુ કરાવ્યુ પણ બધુ નોર્મલ છે. મારુ વજન ૭૨ કિલો છે. મારી ઉંમર ૩૬ વષૅ છે. મે થાયરોડનો પણ રીપોર્ટ કરવેલો છે જે નોર્મલ છે.
    મે કોઇ દવા બાકી રાખી નથી. પણ મને કોઇ પણ દવાથી આરામ નથી થયો. તકલીફ દિવસે ને દિવસે વધતી જાય છે.
    આપશ્રી આ બાબતમાં મારી મદદ કરો તો હું આપની આભારી રહીશ.
    પીંકલ મેકવાન,
    સુરત

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે પીંકલબહેન,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      આયુર્વેદના મતે કોઈ પણ પ્રકારના દુખાવાનું કારણ વાયુ હોય છે. વાયુને કારણે દુખાવો થતો હોય તે એલોપથીના ડૉક્ટરોની કોઈ પણ તપાસમાં ખબર પડી શકે નહીં, કેમ કે વાયુપ્રકોપને એક્ષ-રે બતાવી ન શકે. વળી એલોપથી ચીકીત્સા વાયુમાં શ્રદ્ધા રાખતી નથી. આપે કોઈ આયુર્વેદ નીષ્ણાતની સલાહ લીધી છે કે કેમ એ જણાવ્યું નથી.
      વાયુપ્રકોપનું કારણ આહારનું યોગ્ય પાચન ન થાય તે હોય કે અયોગ્ય પ્રકારનો આહાર-વાયુ વધારે તેવો આહાર, પાચનશક્તી કરતાં વધુ પ્રમાણમાં આહાર, યોગ્ય શારીરીક શ્રમ-કસરતનો અભાવ વગેરે- હોઈ શકે. આથી યોગ્ય ચીકીત્સકની સલાહ લઈ સારવાર કરવી જોઈએ. શરીરમાંથી વાયુવીકાર દુર કરવા જરુર મુજબની ચીકીત્સા-સારવાર (બધાંને કદાચ એક સરખી લાગુ ન પડે) અજમાવવી પડે, જે યોગ્ય ચીકીત્સક શરીરની પુરેપુરી તપાસ કરીને કહી શકે. વળી વાયુપ્રકોપથી છુટકારો મેળવ્યા બાદ પરેજી કાયમ જ પાળવાની રહે. મારા પરીચયના લગભગ ૩૩ વર્ષના એક યુવકને વાયુપ્રકોપ છે. એલોપથીની સારવારથી કશો ફેર ન પડ્યો, આથી દેશ જઈને (એ ભાઈ અહીં ન્યુઝીલેન્ડ, વેલીંગ્ટનમાં છે) આયુર્વેદીક સારવાર લીધી. લગભગ સંપુર્ણ તંદુરસ્ત થઈને પાછા આવ્યા. ખાવામાં કાળજી ન રાખી આથી ફરીથી તકલીફ શરુ થઈ. આમ બેત્રણ વાર થયું. સારા થાય, પાછા માંદા પડે. આયુર્વેદમાં દવા કરતાં પણ વધુ મહત્ત્વ પરેજી પાળવાનું છે, એ ધ્યાનમાં રાખવું જોઈએ.
      મારા બ્લોગમાં વાયુની તકલીફ માટેનાં ઔષધો બતાવવામાં આવ્યાં છે. આપ ‘વાયુ’ લખીને સર્ચ કરશો તો ઘણા ઉપાયો જોવા મળશે. આયુર્વેદમાં એક જ તકલીફ માટે ઘણા બધા ઈલાજો જોવા મળે છે, કેમ કે એક જ ઔષધ બધાંને માફક આવી ન શકે. દરેકની પ્રકૃતી અલગ અલગ હોવાને લીધે અલગ અલગ ઔષધો નીષ્ણાત ચીકીત્સક પ્રયોજે છે. આથી યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ દવા કરવી જોઈએ.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  102. Bhadresh Jadhav Says:

    Maaru naam Bhadresh Chhe. Maare Limda naa Gundar vishe maahiti joiye chhe.Teno upyog karvani koi paaramparik rit hoy to maherbani kari janavo.Saamanya rite kaya rogo ma teno upyog karta hoy chhe ?

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે ભદ્રેશભાઈ,
      મારા બ્લગની મુલાકાત લેવા બદલ આભાર.
      લીમડા વીશે ‘આર્યભિષક’ ગ્રંથમાં વીસ્તૃત માહીતી આપવામાં આવી છે. લીમડાના વીવીધ ઉપયોગોમાં મુખ્યત્વે એનાં પાંદડાંના પ્રયોગોનો બહોળો ઉલ્લેખ જોવા મળે છે. લીમડાના ગુંદરનો ફક્ત એક જ ઉપયોગ મારા જોવામાં આવ્યો છે, જે આ મુજબ છે: લીમડાનો ગુંદર જુના ઘા અને નાસુર પર અત્યંત ગુણકારી છે. માફ કરજો ભાઈ, આ સીવાય લીમડાના ગુંદર વીશે મારી પાસે બીજી કોઈ મહીતી નથી, એ બદલ દીલગીર છું.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  103. અશ્વગંધા | Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  104. અંઘેડો | Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  105. આસોતરી | Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  106. કુવાડીયો | Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  107. ગોખરુ | Gandabhai Vallabh Says:

    […] ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/ […]

    Like

  108. vijay chaudhari Says:

    mara fathaer ne bolvama taklif che, jibh upar niche thati nathi lad tapake che,spast avaj aavto nathi,nak ma thi swas bahar avto nathi
    mahiti apso.

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે વિજયભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      મારા બ્લોગમાં મેં અક્કલગરા બાબત નીચેના બે ઉપાય બોલવાની તકલીફ અંગે આપ્યા છે, જેમાં પહેલો ઉપાય બાળકો માટે છે. પરંતુ આપના લખવા પરથી આપના પીતાશ્રીની તકલીફ કદાચ મોંના લકવાની કે કોઈ પ્રકારના નાનકડા સ્ટ્રોકને કારણે હોઈ શકે. એના ઉપાય માટે આપને જે પદ્ધતી – એલોપથી, આયુર્વેદ કે અન્ય – માં હોય તેના નીષ્ણાતની સલાહ મુજબ કરવા જોઈએ. મારા ખ્યાલ મુજબ ઉપાય કરવામાં જેટલો વધુ વીલંબ થાય તેટલી રીકવરી વધુ મુશ્કેલ બને છે. જો એ મોંના લકવાને કારણે હોય તો આપના પીતાની પ્રકૃતીને અનુકુળ વાયુનાશક દ્રવ્યોના સેવનથી અને વાયુકારક આહાર-વીહારના ત્યાગથી લાભ થઈ શકે.

      (1) બાળકોને બરાબર બોલતાં ન આવડતું હોય, મોડું અને તોતડું બોલતાં હોય તો વાણી સુધારવા અક્કલકરો અને ઘોડાવજનો ઘસારો મધ સાથે ચટાડવાથી લાભ થાય છે.
      (2) ઑલીવ ઑઈલ સાથે અક્કલકરો વાટી ચોળવાથી મસ્તકના રોગ, સાંધાના રોગ, સ્નાયુના રોગ, મોઢાના અને છાતીના રોગ, પક્ષાઘાત, મોઢાનો લકવા, કુબડાપણું, હાથપગમાં શુન્યકાર જેવા જુના, હઠીલા રોગો મટે છે.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh
      My blog:gandabhaivallabh.wordpress.com

      Like

  109. hasmukh Says:

    namaskar saheb, maru naam hasmukh chhe ane ahmedabad ma rahu chhu. char diwas pahela pet ma sakktat dukhavo thata sonography karavi to ema 7.7 max appendicitis lakhelu aavyu, dr,e tatkalik operation nu kahyu, pan me n karavyu. matra bhukhya raheva thi dukhavo 4 diwas ma ocho thai gayo chhe. mare e jaanvu chhe ke shu operation karavi ne apendix kadhavi nakhavu ke ene control ke ilaaj shakya chhe ?

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે હસમુખભાઈ,
      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.
      મારી પાસે એપેન્ડીક્સની નીચે મુજબ માહીતી છે. આમ છતાં ઉપચાર કરતાં તમને શ્રદ્ધા હોય તે આરોગ્ય ચીકીત્સકની સલાહ અવશ્ય લેવી, કેમ કે જે ઉપચાર અજમાવી જોઈએ તે તમારી પ્રકૃતીને અનુકુળ છે કે કેમ તે પહેલાં જાણી લેવું જોઈએ.

      એપેન્ડીક્સ: શરીરમાં નાનું આંતરડું પુરું થાય અને મોટું શરુ થાય એના જોડાણ આગળ પુંછડી જેવો એક નાનો ભાગ હોય છે, જેને આંત્રપુચ્છ કે એપેન્ડીક્સ કહે છે. એનું મોઢું બ્લોક થઇ જાય કે એમાં ઇન્ફેકશન લાગે તો એના પર સોજો આવી જાય. એને એપેન્ડીક્સ કહે છે. શરૂઆતમાં પેટમાં વચ્ચે દુખાવો થાય અને પછી જમણી બાજુએ થાય. મળ ખુલાસે ઉતરતો નથી. ઉબકા-ઉલટી થવા લાગે છે. દુખાવો અસહનીય હોય છે. તાવ પણ ચડી જાય છે, નાડી મંદ પડી જાય છે. ગભરામણ થાય છે.
      કેટલાક લોકોને દવાથી કે અન્ય ઉપચારોથી સારું થઇ શકે પણ ફાટવાનો ડર હોય તો ઓપરેશન કરીને કાઢી નાખવું પડે. કારણ કે જો એ ફાટે તો શરીરમાં ઝેર ફલાવાનો ડર રહે છે, અને કદાચ જીવન ભયમાં પણ મુકાય.
      આ રોગના પ્રારંભે એરંડીયુ આપવું. ભુલેચુકે દુખાવા ઉપર માલીશ કરવું નહીં. શેક કરવો નહીં. તરસ લાગે તો કાચા નાળીયેર (ત્રોફા)નું પાણી ગ્લુકોઝ નાખીને આપવું. થોડી હીંગ નાખેલ પાણીની બસ્તી (એનીમા) અપાય તો પેટનો દુખાવો દુર થાય છે ઉપરાં દુખાવો ઓછો કરવા ખુરાસાની અજમાની ફાકી પા ચમચી પણ આપી શકાય, જો એ તમારી પ્રકૃતીને પ્રતીકુળ ન હોય તો, એટલે કે એ તમને ગરમ પડતો ન હોય તો.
      (૧) એપેન્ડીક્સનો સખત દુ:ખાવો થતો હોય અને ડોક્ટોરોએ તાત્કાલીક ઑપરેશન કરવાની સલાહ આપી હોય એવા સંજોગોમાં પણ કાળી માટી પલાળી પેટ ઉપર એપેન્ડીક્સના ભાગ પર રાખવી. થોડી થોડી વારે માટી બદલવી. ત્રણ દીવસ સુધી નીરાહાર રહેવું. ચોથા દીવસે મગનું પાણી અડધો કપ, પાંચમા દીવસે એક વાડકી, છઠ્ઠા દીવસે પણ એક વાડકી અને સાતમા દીવસે ભુખ પ્રમાણે મગ ખાવા. આઠમા દીવસે મગ સાથે ભાત લઈ શકાય. નવમા દીવસથી શાક-રોટલી ખાવી શરુ કરવી. આ પ્રયોગથી એપેન્ડીક્સ મટી જશે, અને જીવનમાં ફરી કદી થશે નહીં. (ગાંધીજીએ કાળી માટીના પ્રયોગથી એપેન્ડીક્સનો ઉપાય કરેલો. જુઓ મારા બ્લોગમાં ગાંધીજીની પુસ્તીકા ‘આરોગ્યની ચાવી’.)
      (૨) દરરોજ ત્રણ મીનીટ પશ્ચીમોત્તાસન કરવાથી પણ થોડા જ દીવસોમાં એપેન્ડીસાઈટીસ મટી જાય છે. (જો નીયમીત આસન કરવાની પ્રેક્ટીસ ન હોય તો શરુઆતમાં આ આસન કરવું મુશ્કેલ થશે. એમાં ચત્તા સુઈ જઈ ધીમે ધીમે ધડ ઉંચકી પગ સીધા જમીન પર ચોંટેલા રાખી શ્વાસ બહાર કાઢતા જઈ નાક ઘુંટણને અડાડવાનું હોય છે. બંને પગ જોડેલા રાખવા.)
      (૩) જમવા પહેલાં આદુ, લીંબુ અને સીંધવ ખાવાથી એપેન્ડીક્સમાં લાભ થાય છે.
      (૪) જો શરુઆત જ હોય તો દીવેલ આપવાથી અને ચાર-પાંચ દીવસ માત્ર પ્રવાહી ચીજ અથવા બની શકે તો ઉપવાસ કરવાથી સોજો ઉતરી જાય છે અને ઓપરેશનની જરુર રહેતી નથી.
      (૫) ઓપરેશનની ખાસ ઉતાવળ ન હોય તો દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી દીવેલ ચાટતા રહેવાથી અને ઉપરથી થોડું પાણી પીવાથી સારું થવાની શક્યતા રહે છે. ઉપાય દરરોજ નીયમીત કરવો જોઈએ.

      હસમુખભાઈ, સાહેબ લોકો તો ઈન્ડીયા છોડીને 15 ઑગષ્ટ 1947ના રોજ જતા રહેલા. હવે તો આપણે એકબીજાના ભાઈ કહેવાય, સાહેબ નહીં.

      Thank you.
      Best regards.

      Gandabhai Vallabh-NZ
      My blog:
      https://gandabhaivallabh.wordpress.com/

      Like

  110. અનામિક Says:

    sir, mara father ne diabitis che dava janavso

    Like

    • ગાંડાભાઈ વલ્લભ Says:

      નમસ્તે,

      મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.

      તમે તમારું ઈમેઈલ એડ્રેસ જણાવ્યું નથી, આથી મારી પાસેની ડાયાબીટીસ પરની એક ઘણી ઉપયોગી ઈ-પુસ્તીકા છે તે તમારા અંગત ઉપયોગ માટે મોકલી શકત. એનો કાળજીપુર્વક અભ્યાસ કરવાથી ઘણો લાભ થઈ શકે એવું મને લાગે છે. ઈન્ટનેટ પર ‘ડાયાબીટીસ’ લખીને સર્ચ કરવાથી મારા બ્લોગમાંથી પણ માહીતી મળશે.

      Thank you.

      Best regards.

      Gandabhai Vallabh-NZ

      My blog:

      https://gandabhaivallabh.wordpress.com/

      Like

  111. Usman Bilakhia Says:

    thanks

    Like

  112. umesh jsohi Says:

    hello sir ,

    unfortunatelay i got ur blog ,and i really very surprised and happy to see this , i want to ask you a thing

    question : મને પરસેવા ની દુર્ગંધ થી પરેશાન છું , હું સ્નાન કરી ને બહાર નીકળું ત્યાર થી જ મારા સરીર માં એકદમ તીવ્ર વાસ આવે છે જે મને કડવી વાસ જેવી લાગે છે તમે મને કોઈ ઉપાય બતાવી શકો ??? તો હું તમારો આભારી રહીશ તમે મને મારા e mail jsohiumeshp15@gmail.com . પર જવાબ મોકલી આપશો

    Like

  113. Krishnakant Gandhi Says:

    Dear Sir, I am happy to see your blog, I got impressed and linked the same to my blog, say, https://sites.google.com/site/saibabamemorial/, Thanks, U may visit,
    I am having problem of Prostate and got operated one year back, even than, a feeling of burning is still there, and, if there is feeling of Urine passing, I have to go, otherwise, unbearable burning and pain. Pl suggest me, I have gone for many medicine of all types but no improvement. U may write to me to nkgktg@gmail.com.
    Regards,
    Krishnakant Gandhi,
    9377813932

    Like

  114. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે કૃષ્ણકાંતભાઈ,
    તમે લખો છો કે તમે ઘણી દવા કરી, પણ તમે કોઈ સારા સેવાભાવી વૈદ્યને મળ્યા છો કે કેમ? પ્રોસ્ટેટના ઓપરેશન પહેલાં કોઈ વાર પેશાબે બળતરા થતી હતી? જ્યાં એટલે કે જે હોસ્પીટલમાં કે જે ડૉક્ટરે ઓપરેશન કર્યું હોય તેમને મળ્યા?
    જો ઓપરેશનની કોઈ ખામીને કારણે આ સમસ્યા પેદા થઈ હોય તો એને દુર કરવા કદાચ કોઈ આયુર્વેદીક ઉપાય ન મળી શકે. એ સીવાય બળતરાનું કારણ ગરમી કે વાતપ્રકોપ હોઈ શકે. એટલે કે તમારા આહાર-વીહારના કારણે શરીરમાં ગરમી કે વાત પ્રકોપ પેદા થાય તો પણ બળતરા થાય. પરંતુ એ અંગે તમારે શું ખાવાથી કે કરવાથી બળતરા થવાની શરુ થઈ એનું નીરીક્ષણ કરતા રહેવું જોઈએ.
    કોઈ સારા વૈદ્યને મળશો તો તે કદાચ તમને મદદ કરી શકે.
    વળી પ્રોસ્ટેટની વૃદ્ધી નીર્દોષ (benign) હતી કે કેન્સરની તે તમે કશું જણાવ્યું નથી.

    Like

    • harishrathod009 Says:

      Namaste ,                 Lamba samay pachhi aapna reference thaki thai , aanand thayo. Mara computer ne repair karavyu tethi badho data delete thai gayo , sathe sathe aapna dhwara uplabdh gujarati type writer ni link paan jati rahi. Have fari vinti karu ke te link mokalva krupa karso. Mazama haso.                                                                                                      Harish Rathod  From: Gandabhai Vallabh To: harishrathod009@yahoo.com Sent: Wednesday, 3 December 2014 2:33 AM Subject: [New comment] એક વીનંતી #yiv6466937798 a:hover {color:red;}#yiv6466937798 a {text-decoration:none;color:#0088cc;}#yiv6466937798 a.yiv6466937798primaryactionlink:link, #yiv6466937798 a.yiv6466937798primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv6466937798 a.yiv6466937798primaryactionlink:hover, #yiv6466937798 a.yiv6466937798primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv6466937798 WordPress.com ગાંડાભાઈ વલ્લભ commented: “નમસ્તે કૃષ્ણકાંતભાઈ,તમે લખો છો કે તમે ઘણી દવા કરી, પણ તમે કોઈ સારા સેવાભાવી વૈદ્યને મળ્યા છો કે ક� | |

      Like

  115. Dushyant Shah Says:

    શ્રીમાન,
    મારા પત્ની ને પગની સ્નાયુ મા દુખાવો ની તકલીફ છે જુની કબજીયાત અને ડાયાબીટીસ પણ છે આપ મને કોઈ ઉપાય બતાવી શકો ??? તો હું તમારો આભારી રહીશ તમે મને મારા e mail dkshah44@hotmail.com પર જવાબ મોકલી આપશો

    Like

  116. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે દુશ્યંતભાઈ,
    આયુર્વેદ અનુસાર સ્નાયુના દુખાવાનું કારણ વાયુવીકારને માનવામાં આવે છે. મારા બ્લોગમાં મેં વાયુની તકલીફ મટાડવાના 33 ઈલાજ આપ્યા છે. કબજીયાત દુર કરવાના 54 ઉપાયો મેં નોંધ્યા છે, અને ડાયાબીટીસના 27 ઉપાયો જણાવ્યા છે. ઈન્ટરનેટ પર સર્ચ કરવાથી મેં બતાવ્યા છે તે ઉપરાંત બીજા ઉપાયો પણ મળી શકશે, પરંતું તમે કોઈ સારા વૈદ્યની સલાહ લો એ વધુ યોગ્ય ગણાય. આમ છતાં તમને ઈ-મેઈલથી બધી માહીતી પણ મોકલું છું.

    Like

  117. d s Patel Says:

    સર
    પેશાબ ઓછો તથા રોકાઇને આવેછે.તો આપશ્રી કોઇ આયૃઁવૈદિક દવા ની સલાહ આપવા વિનંતી છે.
    આભાર.

    Like

    • harishrathod009 Says:

      નમસ્તે,            કુશળ હશો. હમણાઁથી ઓછુઁ મળતાઁ હોઈ આપનો સંદર્ભ ( ઇમેલ ) જોઈ આનઁદ થયો સાથે સાથે ગુજરાતીમાઁ લખવાનો લ્હાવો મળ્યો.           ભાઈશ્રી ડી. એસ. પટેલનો પેશાબ અંગેનો પ્રશ્ન છે એ બાબતમાઁ શુઁ મારો અભિપ્રાય જાણવા માઁગો છો ? જો કે આપ તો જાણકાર છો જ. તેમ છતાઁ મારી વાત કરુઁ તો હુઁ નિયમિતપણે રસાયણ ચૂર્ણ લઊઁ છુઁ. ઉપરાઁત શિવામ્બુઁ પણ લઊઁ છુઁ. શિવામ્બુથી મારુઁ પ્રોસ્ટેટ કેંસર સારુઁ થયુઁ છે. અત્યારે પેશાબ છૂટથી થાય છે અને રાહત છે.                                                                                                               હરીશભાઈ રાઠોડ   From: Gandabhai Vallabh To: harishrathod009@yahoo.com Sent: Tuesday, 7 July 2015 10:35 AM Subject: [New comment] એક વીનંતી #yiv6278659349 a:hover {color:red;}#yiv6278659349 a {text-decoration:none;color:#0088cc;}#yiv6278659349 a.yiv6278659349primaryactionlink:link, #yiv6278659349 a.yiv6278659349primaryactionlink:visited {background-color:#2585B2;color:#fff;}#yiv6278659349 a.yiv6278659349primaryactionlink:hover, #yiv6278659349 a.yiv6278659349primaryactionlink:active {background-color:#11729E;color:#fff;}#yiv6278659349 WordPress.com d s Patel commented: “સરપેશાબ ઓછો તથા રોકાઇને આવેછે.તો આપશ્રી કોઇ આયૃઁવૈદિક દવા ની સલાહ આપવા વિનંતી છે.આભાર.” | |

      Like

  118. solanki rahul Says:

    Gandabhai maru naam rahul solanki chhe .
    Mane Saathal maa kharajavu chhe last 6 mahina thi.aa rog matad vana upayo aapo…aapno jawab jaldi aapva vinanti…hurry up

    Like

    • Harish Rathod Says:

      Rahulbhai,
      Namaste. AAmto tamari samasya mate Shri Gandabhai E vigatvaar jan kari chhe j pan vishes ek proyag taraf dhyan doru chhu. Jo chhochh na thay to Shivambu ( potanu mutra ) no prayog kari shako chho. Nahata pahela shivambu kharajwa upper lagavine
      5-10 minute rehva daine pachhi snan kari shako chho. Thodi dhiraj rakhvi padse. 6 ek maas lagse.pan khujli to ek miasma ochhi thase.
      Tamne jaldi rahat male tevi SHUBHECHHCHHA.

      Like

  119. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે રાહુલભાઈ,
    ખરજવાના ઘણા ઉપાયો છે, એ પૈકી તમને અનુકુળ હોય તે ઉપાય યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા. તમારો પ્રશ્ન જોતાંની સાથે જ પ્રત્યુત્તર પાઠવું છું, તમે કયો ઉપાય અજમાવ્યો અને શું પરીણામ મળ્યું તે જણાવવાની કૃપા તમારી અનુકુળતાએ કરશો?
    ખરજવું: ખારા રસનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો ખરજવું થાય છે.
    (૧) ભોંયરીંગણીના પાનનો રસ ખરજવા ઉપર લગાડવાથી ખરજવું મટે છે.
    (૨) બટાટા બાફી પેસ્ટ જેવું બનાવી, ખરજવા પર મુકી પાટો બાંધી દેવાથી ભીનું કે સુકું-જુનું ખરજવું નીર્મુળ થઈ જાય છે. અથવા કાચા બટાટાની છાલ ઉતારી, છાલને લસોટી પેસ્ટ બનાવી ખરજવા ઉપર લગાડી સવાર-સાંજ પાટો બાંધવો. સાત-આઠ દીવસના આ ઉપચારથી વર્ષો જુનું ખરજવું મટી જાય છે. કફ કરનાર આહાર ન લેવો.
    (૩) હઠીલા ખરજવા જેવા રોગમાં બટાકાની છાલ ઘસવાથી ઘણી રાહત થાય છે. નીયમીત છાલ ઘસતા રહેવાથી ફેલાવો થતો હોય તો તે અટકી જાય છે.
    (૪) કળીચુનો અને પાપડખાર મેળવી પાણીમાં ભીંજવી ખરજવા પર લગાડવાથી તરતનો થયેલ ખરજવાનો રોગ દુર થાય છે.
    (૫) ખારેક કે ખજુરના ઠળીયાને બાળી તેની રાખ, કપુર અને હીંગ મેળવી ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
    (૬) ઈંદ્રવરણાના ફળનો રસ ખરજવા પર લગાડવાથી ખરજવું મટે છે.
    (૭) ગાજરનું ખમણ કરી, તેમાં મીઠું નાખી, પાણી નાખ્યા વગર ગરમ કરી બાફીને ખરજવા પર બાંધવાથી ફાયદો કરે છે.
    (૮) પપૈયાનું દુધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી ઠંડું પડ્યા પછી લેપ કરવાથી જુનું ખરજવું મટે છે.
    (૯) લસણની કળી વાટી લુગદી બનાવી ખરજવા પર મુકવાથી ભીંગડાં ઉતરી જાય છે અને ચામડી લાલ થાય છે, પછી તેના પર બીજો સાદો મલમ ચોપડવાથી ખરજવામાં ફાયદો થાય છે.
    (૧૦) તુલસીના મુળનો ઉકાળો કરીને પીવાથી ખરજવું મટે છે.
    (૧૧) સુકા કોપરાને બરાબર બાળી ખુબ વાટી મલમ બનાવી દીવસમાં ત્રણેક વખત લગાડવાથી ખરજવાની પીડામાં ઝડપભેર ઘણી રાહત થાય છે.
    (૧૨) અરડુસીના પાંદડાં અને દારુહળદરને ખુબ લસોટીને આ પેસ્ટ સવાર-સાંજ લગાડવાથી ખસ, ખરજવું, ચામડીના જુના રોગો મટે છે.
    (૧૩) અરીઠાના ફીણથી માથું ધોવાથી વાળ અને માથાની ચામડીની શુદ્ધી થાય છે. આથી માથાના ખોડો, સોરાયસીસ, ખરજવું, દાદર, ઉંદરી જેવા રોગો મટે છે. અરીઠાને પંદરેક મીનીટ પાણીમાં પલાળી રાખવાથી ફીણ થઈ શકશે. ફીણ પાંચેક મીનીટ માથા પર રહેવા દેવું.
    (૧૪) તલના તેલમાં કાળીજીરી લસોટી લગાવવાથી ખરજવું મટે છે.
    (૧૫) કાસુન્દ્રાનું મુળ છાસ કે સરકા સાથે લસોટી સવાર-સાંજ લગાડવાથી જુની દાદર અને ખરજવું મટે છે.
    (૧૬) ખરજવું થયું હોય તો તાંદળજાનું સેવન ફાયદાકારક છે.
    (૧૭) ધોળી- સફેદ ધરોના રસમાં ચોખા લસોટી- વાટી તેનો લેપ કરવાથી જૂનું- નવું ખરજવું મટી જાય છે. કુમળી લીલી ધરોનો તાજો રસ પીવાથી કોઈ પણ રોગમાં ફાયદો થાય છે. માત્ર ધરોના રસ પર રહેવાથી જલદી રાહત થાય છે. ધરોને કેટલાક લોકો દરોઈ પણ કહે છે. સંસ્કૃતમાં દુર્વા.
    (૧૮) બાવચીના બીજ અને કારેલાને ગૌમુત્રમાં લસોટી પેસ્ટ બનાવી લગાડવાથી ખસ, ખરજવું અને દાદર મટે છે.
    (૧૯) વડનું દુધ લગાડવાથી ખરજવું મટી જાય છે.
    (૨૦) હરડેનું બારીક ચુર્ણ ગરમ પાણીમાં પેસ્ટ કરી લગાડવાથી ખરજવું, દાદર, સોરાયસીસ જેવા ચામડીના રોગ મટે છે.
    (૨૧) મુળા તથા સરસવનાં બીજ, લાખ, હળદર, પુંવાડીયાનાં બીજ, ગંધબીરોજા, ત્રીકટુ ચુર્ણ (સમાન ભાગે સુંઠ, મરી, પીપરનું ચુર્ણ), વાવડીંગનું ચુર્ણ આ બધાં ઔષધોને મીશ્ર કરી ગૌમુત્રમાં લસોટી લેપ કરવાથી દાદર, ખરજવું, ખસ, કોઢ, કીટીભ અને ભયંકર કપાલ કુષ્ઠ મટે છે.
    (૨૨) રાઈના ચુર્ણને ગાયના આઠ ગણા જુના ઘીમાં મેળવી લેપ કરવાથી સફેદ કોઢ મટે છે. એનાથી ખસ, ખરજવું અને દાદર પણ મટે છે.

    Like

  120. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે હરીશભાઈ,
    તમારી વાત સાચી છે, પણ આયુર્વેદ તેમ જ કુદરતી ઉપચારમાં શીવામ્બુનો સમાવેશ કરવામાં આવતો નથી. શીવામ્બુનું ગુજરાતીમાં રાવજીભાઈ પટેલ દ્વારા લખાયેલું પુસ્તક મેં કદાચ ૧૯૬૪ની આસપાસ કે તે પહેલાં વાંચેલું (વર્ષ મને ચોક્કસ યાદ નથી.) અને એના પ્રયોગો પણ કરેલા.

    Like

    • Harish Rathod Says:

      Namaste,
      There is a chapter in Shushrut sanhita and other Ayurvedic books. There is a chapter in Damar Tantra .A book namely, ” Shivambu Kalp ” is written by Shri late Vaidya Shobhan Vasani. Not only this but so many books on shivambu have been written by him.
      Water ( Jal tatva ) is one of the parts of five elements , So that I consider it as a part of Naturopathy but the issue of considering it into naturopathy or under ayurved or a separate therapy , the fact remains that it is a result oriented therapy and there requires no expenditure. I have got the book ” Manav Mutra ” written by Shri Ravjibhai Patel .

      Like

  121. Anil Says:

    Mane dhadhr no bow problem che 7.8 mahina thi plz help me

    Like

  122. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે અનિલભાઈ,
    મેં દાદરના નીચે મુજબ ઈલાજ નોંધ્યા છે, તમને અનુકુળ ઉપાય યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવા.
    દાદર (૧) કુંવાડીયાનાં બી શેકી, ચુર્ણ બનાવી ૧-૧ ચમચી દીવસમાં ત્રણ વાર પાણી સાથે લો, તથા આ ચુર્ણને લીંબુના રસમાં ઘુંટી દાદર ઉપર ઘસીને લગાવો. ઘણા લોકો આ ચુર્ણનો કોફી તરીકે પણ ઉપયોગ કરે છે. કુંવાડીયાનાં બી દાદર ઉપરાંત ખસ, ખુજલી, ખોડો, દરાજ, ગડગુમડ જેવા રોગો પણ મટાડે છે.
    (૨) તુલસીના મુળનો એક ચમચી ભુકો એક ગ્લાસ પાણીમાં નાખી કાઢો કરવો. આ ઉકાળો રોજ તાજો બનાવી સવાર-સાંજ પીવાથી કોઢ, દાદર અને ખરજવું મટે છે.
    (૩) તુલસીનાં પાનનો રસ અને લીંબુનો રસ મીશ્ર કરી દાદર પર લગાડવાથી દાદર મટે છે.
    (૪) ગરમ કરેલા ગેરુના પાઉડરમાં તુલસીના પાનનો રસ મેળવી પેસ્ટ બનાવી દાદર પર સવાર-સાંજ લગાડવો.
    (૫) તુલસીનાં પાનનો રસ અને લીંબુનો રસ ૧-૧ ચમચી મીશ્રણ કરીને સવાર-સાંજ પીવાથી ઉગ્ર દાદર મટે છે.
    (૬) ગુવારના પાનનો રસ અને લસણનો રસ એકત્ર કરી દાદર પર ચોપડવો.
    (૭) છાસમાં કુંવાડીયાનાં બી વાટીને ચોપડવાથી દાદર મટે છે.
    (૮) પપૈયાનું દુધ અને ટંકણખાર ઉકળતા પાણીમાં મેળવી ઠંડુ કરીને લેપ કરવાથી દાદર મટે છે.
    (૯) લસણનો રસ ત્રણ દીવસ દાદર પર ચોળવાથી એ મટે છે. (બહુ બળતરા થાય તો પાછળથી ઘી ચોપડવું.)
    (૧૦) લીંબુના રસમાં આમલીનો ઠળીયો ઘસી ચોપડવાથી દાદર મટે છે.
    (૧૧) લીંબુનો રસ અને કોપરેલ એકત્ર કરી માલીશ કરવાથી દાદર મટે છે.
    (૧૨) ડુંગળીનો રસ ચોપડવાથી દાદર કે ખુજલી મટે છે. (૧૩) કુંવાડીયાના બીજનું ચુર્ણ લીંબુના રસમાં લસોટી ચોપડવાથી દાદર મટે છે. આ ચુર્ણ કણઝીના તેલમાં અથવા મુળાના પાનના રસમાં લસોટીને પણ ચોપડી શકાય.
    (૧૪) કાચા પપૈયાનો રસ દીવસમાં બેથી ત્રણ વખત ઘસવાથી દાદર મટે છે.
    (૧૫) સોપારીના ઝાડનો ગુંદર બકરીના દુધમાં વાટીને લેપ કરવાથી દાદર મટે છે.

    Like

  123. ગાંડાભાઈ વલ્લભ Says:

    Thank you Harishbhai for your information

    Like

  124. મહેશભાઈ ધામેલિયા Says:

    ગાંડાભાઈ મારા લાખેણા વંદન. .
    ખૂબજ સુંદર જાણવા લાયક અને ઉપયોગી. માહિતી આપી છે. .. આભાર. .આભાર

    Like

  125. ગાંડાભાઈ વલ્લભ Says:

    મહેશભાઈ, આપની પ્રોત્સાહક કૉમેન્ટ જોઈ આનંદ થયો. આપનો હાર્દીક આભાર.

    Like

  126. bhavesh vaghera Says:

    મારા મંમીની ઉમર આશરે 50 વર્ષ છે તેમને ગોઠણના ઘસારાના કારણે ચાલવા ઉઠવા મા તકલિફ થાય છે.કોઇ દેશી ઉપચાર બતાવો

    Like

  127. Gandabhai Vallabh Says:

    આયુર્વેદના મત મુજબ દુખાવાનું કારણ વાયુવીકાર ગણાય છે. આથી વાયુ કરે તેવા આહારનો ત્યાગ કરવો જોઈએ, અને લેવા જ પડે ત્યારે ઓછામાં ઓછો લેવો જોઈએ. ખાવાના પ્રમાણમાં પણ કાળજી રાખવી. ઘુંટણનો દુખાવો જો ઘસારાને લીધે નહીં, પણ વાયુને લીધે હોય તો નીચે આપેલા ઉપાયો પૈકી તમારાં મમ્મીને અનુકુળ હોય તે ઉપાય યોગ્ય ચીકીત્સકની સલાહ લઈને કરી શકો.
    (૧) દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ ગ્લાસ લીલી ચાનો ઉકાળો પીવાથી સાંધાનો દુખાવો ઓછો થવા લાગે છે. ઉનાળામાં દુધ, સાકર નાખવું હોય તો નાખી શકાય.
    (૨) દેવદારનો બારીક પાઉડર દરરોજ સવાર-સાંજ ૧-૧ ચમચી મધ સાથે ઘણા દીવસો સુધી લેવાથી સાંધાનો દુખાવો મટે છે.
    (૩) દરરોજ જમવામાં કોલીફ્લાવરનું બને તેટલું વધુ સેવન કરવાથી સાંધાનો દુખાવો મટે છે. સાંધાના દુખાવામાં રક્ત અને મુત્રમાં રહેલા દોષો કારણભુત હોય છે, જે કોલીફ્લાવર ખાવાથી દુર થાય છે.
    (૪) સુકા ધાણામાં બમણી સાકર લઈ અધકચરું ખાંડી દરરોજ સવાર-સાંજ ૧-૧ મોટો ચમચો ખુબ ચાવીને ખાવાથી અને એ પછી એકાદ કલાક સુધી પાણી ન પીવાથી સાંધાના અમુક પ્રકારના દુખાવા મટે છે.
    (૫) અશોકવૃક્ષનાં પાન કે તેની છાલનો ઉકાળો નીયમીત પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
    (૬) હળદરના સુકા ગાંઠીયા શેકી એટલા જ વજનના સુંઠના ટુકડા સાથે બારીક ખાંડી દરરોજ ૧-૧ ચમચી ચુર્ણ સવાર-સાંજ પાણી સાથે લેવાથી સાંધાનો દુખાવો મટે છે.
    (૭) રાસ્નાનો ઉકાળો કરી તેમાં ગુગળ ઓગાળી સવાર-સાંજ ૧૦-૧૦ ગ્રામ પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
    (૮) ૧૦ ગ્રામ ત્રીફળા ચુર્ણને ૨૫૦ ગ્રામ પાણીમાં ઉકાળી ઠંડુ પાડી એક ચમચો મધ મેળવી અડધો કપ સવારે ખાલી પેટે અને અડધો કપ સાંજે સુતાં પહેલાં પીવાથી સાંધાનો દુખાવો મટે છે.
    (૯) બે ભાગ તલ અને એક ભાગ સુંઠના ૧-૧ ચમચી બારીક ચુર્ણનું સવાર-સાંજ હુંફાળા પાણી સાથે સેવન કરવાથી સાંધાનો દુ:ખાવો મટે છે.
    (૧૦) સવાર-સાંજ બીટ ખાવાથી સાંધાનો દુ:ખાવો મટે છે, કેમ કે બીટમાં સોડીયમ-પોટેશીયમનું સારું પ્રમાણ છે જે સાંધાઓમાં કેલ્શીયમને એકઠો થતો અટકાવે છે.
    (૧૧) અગર, ચંદન અને લીમડાની છાલનું સરખા ભાગે ચુર્ણ કરી તેનો પાણીમાં બનાવેલો લેપ કરવાથી સોજા અને સાંધાનો દુખાવો મટી જાય છે.
    (૧૨) શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો સહેજ ગરમ કરેલાં કરંજનાં પાન બાંધવાથી શીઘ્ર ફાયદો થાય છે.
    (૧૩) નગોડના તેલ(નીર્ગુંડી તેલ)ની માલીશ કરવાથી સાયટીકા, કમરનો દુખાવો, સ્નાયુનો દુખાવો વગેરે મટે છે.
    (૧૪) સર્વાંગ સંધીવા-આખા શરીરના સાંધાનો દુખાવો-વા અને સોજો હોય તો પીલુડીનો સ્વરસ એક એક ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવાથી ખુબ રાહત થાય છે. સોજો અને દુખાવો બંને મટી જાય છે.
    (૧૫) મહાયોગરાજ ગુગળ સ્નાયુઓનો દુખાવો, કોઈપણ અંગનો સોજો, કંપવા તથા સર્વ પ્રકારના વાયુના રોગોમાં ફાયદો કરે છે.
    (૧૬) સાંધાનો સોજો અને દુખાવો મેંદીનાં પાન વાટી લેપ કરવાથી મટી જાય છે.
    (૧૭) સાંધાનો વા, સ્નાયુઓનો દુખાવો, પડખાનો દુખાવો, પગની પાની-એડીનો દુખાવો, આ બધા વાયુપ્રકોપના રોગોમાં લસણ ઉત્તમ ઔષધ છે. લસણપાક, લસણની ચટણી, લસણનો ક્ષીરપાક, લસણનું અથાણું, લશુનાદીવટી વગેરેમાંથી કોઈ એક કે બેનો ઉપયોગ કરવો.
    (૧૮) શતાવરીમાંથી બનાવેલા તેલને નારાયણ તેલ કહે છે. બધી ફાર્મસી બનાવે છે. વાથી જકડાયેલા સ્થાન પર તેનું માલીશ કરવું. આ તેલની લઘુ એનીમા લેવાથી વાયુના રોગો, કટીશુળ, સાંધાનો દુખાવો, સાંધા જકડાઈ જવા વગેરે મટે છે.
    વધુ વીગતો માટે મારી નીચેની લીન્ક જોવા વીનંતી;

    સાંધા દુખવા

    Like

    • અનામિક Says:

      ખુબ સરસ વિગતવાર આપનો જવાબ છે.
      શિવાંબુ પ્રયોગ કરવો હોય તો બાથરુમમાં સ્નાન પહેલાં જ્યાં દુખાવો હોય ત્યાં શિવાંબુ લગાડ્યા બાદ ૫ મિનિટ રહેવા દઈ પછી સ્નાન કરવાથી લાંબા ગાળે પરીણામ પ્રાપ્ત થાય છે.

      Like

  128. Rajesh vekariya Says:

    Shilah mate ni bava mate

    Like

  129. ગાંડાભાઈ વલ્લભ Says:

    રાજેશભાઈ, મને લાગે છે કે તમારો પ્રશ્ન શીળસ મટે તેની દવા અંગે કદાચ છે. મારા બ્લોગમાં મેં શીળસ વીષે નીચે મુજબ માહીતી આપી છે. તમને અનુકુળ આવે તે ઉપાય યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરવો.
    શીળસ શીતપીત્તને શીળસ કે શીળવા પણ કહે છે.
    (૧) ૫-૫ ગ્રામ આદુનો રસ અને મધ પીવાથી અને આખા શરીરે અડાયાં છાણાની રાખ ચોપડી કામળો ઓઢી સુઈ જવાથી શીળસ મટે છે.
    (૨) અજમો અને ગોળ ખાવાથી શીળસ મટે છે.
    (૩) દુધીનો રસ કાઢી થોડા મધ કે સાકર સાથે લેવાથી શીળસ મટે છે.
    (૪) મરીનું ચુર્ણ ઘી સાથે ચાટવાથી તેમ જ ઘીમાં મરી વાટીને લેપ કરવાથી શીળસ મટે છે.
    (૫) શીળસના દર્દીએ અરણીનું મુળ પાણીમાં ઘસીને એક ચમચી જેટલું એટલા જ ઘી સાથે પીવું.
    (૬) ૧૦૦ ગ્રામ કોકમને પાણીમાં ભીંજવી રાખી, ગાળી, તેમાં જીરુ અને ખાંડ નાખી પીવાથી શીળસ મટે છે.
    (૭) ચારોળી દુધમાં વાટી શરીરે ચોપડવાથી શીળસ મટે છે.
    (૮) અડાયા છાણાની રાખ શરીરે લગાડી ઓઢીને સુઈ જવાથી શીળસ મટે છે.

    Like

  130. Fg Says:

    Vufiv

    Like

  131. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે, ભાઈ કે બહેન Fg, માફ કરજો પણ આપના આ આદ્યાક્ષરોમાં મને કશું જ સમજાતું નથી, છતાં મારા બ્લોગની મુલાકાત લેવા બદલ આપનો હાર્દીક આભાર.

    Like

  132. अरविन्द कुमार Says:

    यह क्या है gandabhai,
    बुक का नाम एड रखा है और बात बियर पीने की करते हो।
    गजब हो।
    આરોગ્ય જાળવવાના સરળ આયવેદીક ઔષધો અન ઉપાયો

    पेज नंबर 1524 पे हृदय रोग में आपने बियर पीने की बात लिखी है।
    (૨૨) રોજનો એક ગ્લાસ બીયર પીવાથી હૃદયરોગન જ ોખમ ઘટ છ. બીયરમા રહલ ઍથનોલ લોહીન પાતળ રાખી હૃદયન સરક્ષીત રાખવામા સહાયભત થાય છ. એકથી વધ ગ્લાસ બીયર પીનારા લોકોમા હ ૃદયરોગન જોખમ ઘટત નથી.

    Like

  133. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે અરવિન્દભાઈ,
    મેં જણાવ્યું છે કે “ અહીં આ આપવાનો હેતુ માત્ર માહીતીનો છે.” મને જે માહીતી મળી છે તે કોઈકને ઉપયોગી થાય એ આશય છે. વળી મેં જે કંઈ જણાવ્યું છે તે પોતાને અનુકુળ છે કેમ તેની યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈને આગળ વધવાનું પણ મેં લખ્યું છે. મોટાં ભાગનાં, લગભગ બધાં જ ઔષધો આયુર્વેદીક છે, પણ કોઈ અન્ય ઔષધની જાણ મને થાય તો તેના વીશે પણ લખ્યું છે. અહીં બીયરનો ઉપયોગ ઔષધ તરીકે છે, વ્યસન તરીકે નહીં. આ બાબતમાં આપની લાગણી દુભાઈ હોય તો માફ કરશો.
    મારા બ્લોગમાં રસ લેવા બદલ હાર્દીક આભાર.

    Like

  134. Malvika Says:

    Mare dodh mahina no chhokro chhe aene vare vare aedki (hinchki, atkdi) aave chhe to aene dur karvano koi upay janavso.ane aavva mate nu karn shu hoy shake ?

    Like

  135. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે બહેન માલવિકા,
    મારા બ્લોગમાં મેં હેડકીના ઉપાયો વીશે માહીતી આપી છે, પરંતું માત્ર દોઢ માસના બાળક માટે આ ઉપાયો કામ આવી શકે કે કેમ તેને વીશે હું કહી શકું નહીં. હેડકી વીશેની મારા બ્લોગની લીન્ક:
    813. હેડકી http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/05/19/
    જો કે ઈન્ટરનેટ પર કેટલાક લોકો મધ આપવાનો ઉપાય જણાવે છે, અને કદાચ બાળકને ચોખ્ખું મધ આપી શકાય. તેમ છતાં યોગ્ય જાણકારની રુબરુ સલાહ લઈને જ ઉપાય કરવા જોઈએ. નાના બાળકને હેડકીના કારણની મને જાણ નથી, તે બદલ દીલગીર છું.

    Like

  136. Dineshbhai Says:

    Mane Kan Ma osu sambhaday se. Kan Ma juda juda avaj aave se to yogy upachar Jana’vaso.

    Like

  137. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ દિનેશભાઈ,
    ઉંમર વધતાં આપણી લગભગ બધી જ જ્ઞાનેન્દ્રીયો નબળી પડે છે. શ્રવણશક્તી ઘટવાનું એક કારણ વાયુવીકાર પણ હોઈ શકે. કાનમાં અવાજ આવતો રહે એ તો આયુર્વેદમાં જણાવ્યા મુજબ વાયુથી થતી 80 પ્રકારની સમસ્યામાંની એક છે. કદાચ તમે ધ્યાન આપશો તો વાયુકારક આહાર જ્યારે લેવામાં આવતો હશે ત્યારે આ કાનમાં સતત અવાજ આવવાનું પ્રમાણ અન્ય સમય કરતાં વધુ થતું તમે અનુભવી શકશો. મારા અનુભવ મુજબ એનો કોઈ ઉપાય જણાતો નથી, સીવાય કે તમે વાયુપ્રકોપને સદંતર મીટાવી શકો. પણ એ કદાચ અમુક ઉંમર પછી શક્ય જણાતું નથી એમ મને મારા અનુભવ પરથી લાગે છે. મને પણ આ કાનમાં સતત અવાજ આવવાની સમસ્યા છે, અને મારી વાયુપ્રકૃતી છે. મને 80 વર્ષ પુરાં થયાં છે. હવે મને પણ પહેલાં જેટલું સંભળાતું તેટલું સંભળાતું નથી. એના ઉપાય તરીકે લસણની કળી તેલમાં (બની શકે ત્યાં સુધી તલના તેલમાં કે ઓલીવ ઓઈલમાં) બાળીને શરીરના ઉષ્ણતામાન જેટલું થાય ત્યારે કાનમાં મુકવાથી લાભ થાય છે, એવો મારો અનુભવ છે. આમ છતાં બધાને કોઈ પણ ઈલાજ એક સરખો જ લાભકારક થાય એમ કહી ન શકાય. આથી જ આયર્વેદમાં એક જ સમસ્યા માટે એક કરતાં ઘણા વધારે ઉપાયો સુચવવામાં આવ્યા હોય છે. જેમ કે વાયુનાશક ઔષધો ઘણાં બધાં છે, જે તમે મારા બ્ગોલમાં પણ જોઈ શકશો. જેને જે ઔષધ અનુકુળ જણાય તે વાપરવું જોઈએ.

    Like

  138. Khunt kanubhai Says:

    Khunt kanubhai
    To, abavada
    Ta,uana
    J, Gera shomanadha

    Like

  139. ગાંડાભાઈ વલ્લભ Says:

    માફ કરજો કનુભાઈ, આ લખાણમાં મને કશી સમજ પડતી નથી. એ અંગ્રેજી ભાષામાં છે કે ગુજરાતીમાં તે પણ મને તો સમજાતું નથી. તેમ છતાં મારા બ્લોગની મુલાકાત લેવા બદલ હાર્દીક આભાર.

    Like

  140. અનામિક Says:

    માહિતી સારી છે.
    જાણવા જેવી.

    Like

  141. ગાંડાભાઈ વલ્લભ Says:

    આપનો હાર્દીક આભાર.

    Like

  142. Harshil a.kt Says:

    મને દાદર થયેલી છે તો એના માટે દવા બતાવશો??

    Like

  143. Harshil shah Says:

    મને દાદર થયેલી છે તો એના માટે દવા બતાવશો??

    Like

  144. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે,
    દાદરના ઉપાયો માટે મારા બ્લોગમાં નીચેની લીન્ક જોવા વીનંતી. એમાંથી આપને અનુકુળ ઈલાજ યોગ્ય ચીકીત્સકની સલાહ મુજબ કરી શકાય.
    363. દાદર http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/07/02/

    Like

    • Dushyant Shah Says:

      Dear Sir,

      My wife age 62 Years.

      She is suffering from Parkinson since last four year and also currently suffering body pain.

      Present medical Treatment is going on.

      Doctors are informing that parkinson is progressive type diseases. Due to parkinson her muscles stiffed and due to that Body pain remains.

      Request you to suggest ayurvedic treatment if any.
      Can we take allopathy + Ayurvedic treatment both to gather? pl suggest

      Regards,
      Dushyant Shah
      Vadodara,
      Gujarat
      India
      ________________________________

      Like

  145. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ દુશ્યંત,
    આયુર્વેદ અનુસાર પાર્કીન્સન વાયુનો વ્યાધી છે, અને એ સારો થઈ શકે. અહીં વેલીંગ્ટન (ન્યુઝીલેન્ડ)માં એક ભાઈને માત્ર ત્રીસેક વર્ષની વયે પાર્કીન્સન થયેલો. એમની હાલ ઉંમર ચાળીસ છે. શરુઆતમાં એ ભાઈ આપણા દેશમાં સારવાર માટે ગયેલા અને આયુર્વેદની સારવાર લઈને બીલકુલ સ્વસ્થ થયા હતા. પણ ત્યાર પછી ખાવાપીવામાં કાળજી (પરેજી)ના અભાવે હાલ એમની સ્થીતી બહુ દયનીય છે. એમણે એલોપથી ડોક્ટરની દવા ચાલુ કરેલી,પણ એલોપથી એટલે કે ડોક્ટરોના વીજ્ઞાનમાં વાયુને કારણે રોગ થાય એવું હોતું નથી. એમની સારવારમાં વાયુ દુર કરવાની કોઈ દવા નથી. ડોક્ટરો ઘણુખરું દર્દશામક દવા આપે. દર્દશામક દવાથી વાયુ દુર થઈ શકે નહીં, અને રોગ મટી શકે નહીં.
    વાયુ દુર કરવાનાં ઘણાં ઔષધો આયુર્વેદમાં છે. પોતાની પ્રકૃતીને અનુકુળ આવે તે ઔષધ લેવું જોઈએ. વળી એ માટે જુદી જુદી શારીરીક કસરત (ચાલવા સહીત), ઔષધયુક્ત માલીશ અને ખાવાપીવાની સખત પરેજીની ખાસ જરુર છે.
    જે ભાઈની વાત મેં અહીં કરી છે તે સુરત જીલ્લાના કોઈ સ્થળે ગયેલા. મને એ જગ્યાનું નામ યાદ રહ્યું નથી.
    આ રોગનું કારણ વાયુપ્રકૃતી અને એની સાથે અયોગ્ય આહારવીહાર. મારી વાયુપ્રકૃતી છે, અને મેં કાળજી રાખી ન હોત તો મારી સ્થીતી પણ ખરાબ હોત. આયુર્વેદનાં પુસ્તકો વાંચવાનું કારણ પણ મારા માટે મારી આ વાયુની તકલીફ છે. જો કે માત્ર વાંચન સીવાય વૈદકનું મારી પાસે કોઈ ક્વોલીફીકેશન નથી.
    મને લાગે છે કે તમારે તમારાં પત્નીને કોઈ આયુર્વેદીક સારવાર કેન્દ્રમાં દાખલ કરવાં જોઈએ.
    પાર્કીન્સન વીશે મારા બ્લોગમાં વાંચવા માટે નીચેની લીન્ક છે.
    437. પાર્કીન્સન https://gandabhaivallabh.wordpress.com/2010/08/01/

    Like

  146. Visu patel Says:

    નમસ્તે સર
    હું ૩૫ વર્ષ ની છું. મારા બધા રીપોર્ટ નોર્મલ આવે છે.સંધિવા નો રીપોર્ટ નોર્મલ છે.તો પણ મારા સાંધા માં દુખાવો રહે છે.જમણા ખભા ઉપર, બંને ઢીંચણ ના સાંધા, જમણા પગની એડી અને પગ ની એનકલ માં દુખાવો રહે છે.ટક-ટક ની અવાજ આવે છે પણ પગ માં દુખાવો થાય ત્યારે! બધા સાંધામાં વારાફરતી ટક ટક ની અવાજ ચાલુ રહે છે.છેલ્લા એક વર્ષ થી આ બધી તકલીફો છે.મારા આ રોગ નું નિદાન કરો.

    Like

  147. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે બહેન,
    સંધીવાનો રીપોર્ટ નોર્મલ હોવાનું કારણ એલોપથી હાડકાના સાંધા વચ્ચે આવેલ કુર્ચા જ્યારે વધારે સંકોચાય જાય ત્યારે જ એને સ્કેનીંગ કે એક્ષરે દ્વારા પકડી શકે. કુર્ચા સંકોચાય તેને એ લોકો ઘસાઈ ગયા એમ કહે છે. કુર્ચા સંકોચાવાનું કારણ વાયુ હોય છે. વાયુનો સ્વભાવ સુકવવાનો છે.
    આયુર્વેદ મુજબ શરીરમાં થતા કોઈ પણ દુખાવાનું કારણ વાયુવીકાર હોય છે. વાયુની સમસ્યા દુર કરવા માટે તમારો જે આહાર-વીહાર હાલમાં હોય તેમાં ફેરફાર કરવા પડે. આહાર એટલે શરીરમાં જે કંઈ પ્રવેશે-આપણે શરીરમાં જે કંઈ નાખીએ એ બધું જ આવી જાય. વીહાર એટલે શરીર દ્વારા થતી સર્વ પ્રકારની પ્રવૃત્તી. મારા અનુભવમાં આવ્યું છે કે ખાવામાં સાધારણ ફેરફાર કરવાથી પણ દુખાવામાં ઘણી રાહત થાય છે. શું ખાવાથી દુખાવો થયો તેનો ખ્યાલ કરવો અને તે આહાર લેવો નહીં કે લેવો જ પડે તેમ હોય તો પ્રમાણ બને તેટલું ઓછું કરવું. મને પગમાં અમુક દુખાવો કોઈ કોઈ વાર થતો હતો, આથી બપોરે માત્ર ફળ- જ્યારે ભુખ લાગે ત્યારે લેવાનું શરુ કર્યું અને દુખાવો લગભગ ગાયબ થઈ ગયો. વાયુનાશક ઔષધો પણ લઈ શકાય. અમુક કસરત, રમત, આસનો પણ કરી શકાય. એ માટે યોગ્ય નીષ્ણાતની મદદ લેવી જોઈએ. જો કે મેં મારા પર બધા પ્રયોગ મારી જાતે કર્યા છે, પણ એ સલાહકારક નથી.

    Like

  148. ઠાકોર ભરતકુમાર Says:

    નમસ્તે
    મારુ નામ ભરત છે
    મારી નાની બહેન કે જેની ઉંમર 13 વર્ષ છે જેને અંદાજીત એક વર્ષ પહેલા પગમા શૂલ વાગવાના કારણે કપાસી પડી છે
    તેથી તને ચાલવા તકલીફ પડે છે આ માટે તમારી પાસે સારો કોઈ ઉપાય હોય તો બતાવો.

    Like

  149. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ ભરત,
    દેશમાં હતો ત્યારે મને પણ આ સમસ્યા થયેલી. મને યાદ છે કે મેં મારી જાતે જ એ કપાસીને સોય વડે ઉંચકી થોડી થોડી કાપી હતી, જ્યાં સુધી એ પુરેપુરી નીકળી ન જાય ત્યાં સુધી. જો કપાસી સીવાયનો જીવંત ભાગ ભુલમાં કપાઈ જાય તો વેદના થાય અને લોહી નીકળે. પણ કપાસીનો થોડોઘણો ભાગ રહી જાય તો ફરીથી વધવાની શક્યતા રહે. ફરીથી કહું કે એ જાતે કાપવી પડે, જેથી વધુ પડતી કપાઈ ન જાય.
    આ સીવાય એનો બીજો ઈલાજ છે. એને થોડી કાપીને હીંગ ભરી દેવી અથવા કાચી કેરીની ડીચમાંથી નીકળતું પ્રવાહી ભરી દેવું. એ રીતે પુરેપરી કાપવાની જરુર નથી. પણ આ ઈલાજ મેં કર્યો નથી, આથી એની અસરકારતા વીશે કહી ન શકું.
    હા, કપાસીના દુખાવાનો મને અનુભવ છે. અને એને જાતે કાપીને દુર કર્યાનું પણ સ્મરણ છે. અને નાનો હતો ત્યારે ચોમાસામાં કાંટા ઘણા વાગેલા, કેમ કે પાણીમાં ચાલવું પડતું અને પગરખાં ખરીદવાની શક્તી ન હતી.
    મારા બ્લોગમાં મને મળેલી માહીતી નીચે મુજબ મેં આપી છે:
    (૧) પગની કણીને કપાસી પણ કહે છે. પગમાં કણી વધ્યા પછી ઘણી ત્રાસદાયક બને છે. કણીને ગરમ પાણીથી બરાબર સાફ કરી સ્વચ્છ બ્લેડ વડે થોડી કાપીને થોરના દુધનાં ચારથી પાંચ ટીપાં કે બાવચીના તેલનાં ટીપાં મુકી પાટો બાંધી દેવો. ચાર દીવસ સુધી આ પાટાને ખોલવો નહીં. ચોથા દીવસે પાટો છોડી ગરમ પાણી વડે સાફ કરી ફરી એ જ પ્રમાણે બાંધી દેવો. દર ચોથા દીવસે એક એવા સાત-આઠ પાટા બાંધવાથી ધીમે ધીમે કણી ઉપર આવી બહાર નીકળી જશે.

    (૨) નાહ્યા પછી પગની કણીની ચામડી પોચી પડી જાય ત્યારે નળીયાથી, ઠીકરાથી, લાકડાના ટુકડાથી કે ઈંટથી દસ-પંદર મીનીટ હળવે-હળવે ઘસવાથી કણી મટી જાય છે.
    જે ઉપાય તમને અનુકુળ હોય તે પોતાની જવાબદારી પર અજમાવી શકો.

    Like

  150. સંજય પટેલ Says:

    નમસ્તે
    સાહેબ મને લખવાની તકલીફ છે લખતી વખતે હાથ ધ્રૂજે છે અને ઝડપથી લખી શકાતું નથી
    બીજી બીમારી માથું ધ્રુજવાની છે
    યોગ્ય ઉપાય દવા જણાવી આભારી કરશો

    Like

  151. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ સંજય,
    આયુર્વેદ મુજબ તમારી તકલીફ વાયુને કારણે છે. જો તમે ધ્યાન આપશો તો જોઈ શકશો કે વાયુકારક આહાર લીધો હોય તો તમારી આ તકલીફ વધી જતી હશે. આયુર્વેદમાં વાયુને કારણે 80 પ્રકારની તકલીફ થાય છે તેમાંની આ એક છે.
    આથી જો તમે વાયુનાશક ઉપાયો કરશો તો રાહત થવાની શક્યતા છે. એમાં વાયુનાશક ઔષધો, કસરત-ચાલવાની, રમત(સ્પોર્ટ્સ), યોગાસન વગેરે- તથા બાહ્ય પ્રાણાયામ જેવા ઉપચાર કરી શકાય. વાયુનાશક ઔષધો ઘણા પ્રકારનાં છે, તે પૈકી તમને અનુકુળ હોય તે લેવાં. આ અંગે વીસ્તૃત માહીતી મારા બ્લોગમાાં નીચેની લીન્કોમાંથી મળશે.
    689. વાના રોગો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/21/
    690. વાયરલ ઈન્ફેક્શન http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/22/
    691. વાયુના ૮૦ પ્રકાર http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/27/
    692. વાયુની બીમારીમાં http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/02/
    693. વાયુનો ગોળો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/28/
    694. વાયુરોગો http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/03/01/
    695. વાયુવીકાર http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2011/02/25/
    696. વાયુવીકાર અને કસરત https://gandabhaivallabh.wordpress.com/2016/01/03/

    Like

  152. Lucinda Says:

    Inactive players let people notice our value through more frequently, while excellent players and ambitious versions shut you from our
    collateral which can hurt you in conditions like these.

    Like

  153. Yogesh prajapati Says:

    મારી પ્રકૃતિ વાત ,કફ કે પિત્ત ધરાવે છે તે કેવી રીતે ખબર પડે ?

    અને આ પ્રકૃતિ અનુસાર કયો ઉપચાર કરી શકાય ?

    Like

  154. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ યોગેશ,
    તમારો પ્રશ્ન બહુ જ વીસ્તૃત છે. એનો જવાબ આપવો સરળ નથી.
    વાત એટલે વાયુ. વાયુને કારણે આપણા શરીરમાં 80 પ્રકારની તકલીફ, પીત્તને લીધે 40 પ્રકારની અને કફને લીધે 20 પ્રકારની સમસ્યા થાય છે, એમ આયુર્વેદમાં કહેવાય છે. વાયુ સમજી શકાય. પીત્તમાં ગરમીનો એહસાસ થાય છે અને કફ પણ તમે સમજી શકો. વળી દરેકને એક જ પ્રધાન પ્રકૃતી હોય એમ ન પણ બને. આ ત્રણનું અલગ અલગ રીતે જેમ કે વાત-પીત્ત,કફ-પીત્ત કે વાત-કફ વગેરે પ્રકૃતી પણ હોઈ શકે.
    વળી ઉંમર વધતાં પાચનશક્તી નબળી પડે, આથી વાયુ વધુ સતાવે,પણ કોઈકને કફની સમસ્યા પણ વધી શકે.

    એના ઉપાયોની વાત તો પુશ્કળ સમય માગી લે.

    Like

  155. દિપક Says:

    સર હું છોકરો છું પણ મારો અવાજ છોકરી જેવો આવે છે
    જેથી મને બીજા લોકો સામે બોલવામાં ખુબ જ ડર લાગે છે
    તો મારે શુ કરવું જોઈએ

    Like

  156. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ દિપક,
    આયુર્વેદમાં અવાજને મધુર બનાવવાના અને અવાજ બેસી ગયો હોય તો એ માટેના ઉપાય મારી જાણમાં છે, પરંતુ છોકરી જેવા અવાજને પુરુષ જેવો બનાવવાના કોઈ ઉપાયની મને ખબર નથી, એ બદલ દીલગીર છું.
    મારો પોતાનો અનુભવ પણ એવો છે કે જ્યારે મારાં પત્ની ફોન આન્સર કરે છે તો લોકો મેં આન્સર કર્યો એમ સમજે છે. જો કે મારો અવાજ એટલો બધો સ્ત્રેણ મને નથી લાગતો. પણ મને લાગે છે કે કુદરત તરફથી મળેલ આ બાબતને સ્વીકારી લેવી જોઈએ, કેમ કે એ કંઈ તમારી ભુલ નથી. માઈકલ જેક્સનને સાંભળ્યા છે? એમનો અવાજ આબેહુબ છોકરી જેવો હતો, અને એ આખી દુનીયામાં પોતાનાં ગીતો માટે જાણીતા થઈ ગયા હતા. માટે નીરાશ થવાને બદલે તમે એનો સદુપયોગ ણ કરી શકો.

    Like

  157. Parshottam suthar Says:

    મને એસીડીટી થઈ જાય છે

    Like

  158. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ પુરુષોત્તમ,
    એસીડીટીનું કારણ પીત્તની અધીકતા હોય છે. સાદી ભાષામાં ગરમ આહારનું વધુ પડતું સેવન. વળી કુદરતી ઉપચાર મુજબ આપણે જે ખોરાક લઈએ એમાં 80 ટકા શાકભાજી-ફળ અને 20 ટકા બીજો આહાર હોવો જોઈએ. પરંતુ આપણે એથી ઉલટું કરીએ છીએ. બીજી રીતે આપણા આહારનું પાચન થયા પછી આલ્કલાઈન પદાર્થો પેદા થાય એવો આહાર 80 ટકા હોવો જોઈએ.
    જો તમે થોડો વખત માત્ર શાકભાજી-ફળ પર રહેશો અને પછી અનાજ વગેરે બીજા આહાર સાથે પુરતા પ્રમાણમાં શાકભાજી-ફળ લેવાનું ચાલુ રાખશો તો એસીડીટીની સમસ્યાથી છુટકારો મળશે. પરંતુ એસીડીટી દુર કરવા એની કેલ્શ્યમની ટેબલેટ ચાલુ કરશો તો એનાથી એસીડીટી દુર થયેલી લાગશે, પણ એની આડઅસરની શક્યતા છે અને એ કાયમી ઉકેલ નહીં હોય.
    મારા બ્લોગમાં એસીડીટી વીશે વીસ્તૃત માહીતી મેં આપી છે. એ માટેની લીન્ક: ઍસીડીટી(અમ્લપીત્ત) http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/03/26/ આ લીન્ક પર ક્લીક કરવાથી એસીડીટીના ઉપાયો જાણી શકશો.

    Like

  159. તુષાર Says:

    જાતિય સમસ્યા છે શિષ્ન ઉત્થાન નથી થતુ છેલ્લા એક મહીનાથી આ પ્રોબ્લમ છે

    Like

  160. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ તુષાર,
    મારા બ્લોગમાં મેં કામેચ્છા વધારવાના અને શીઘ્ર સ્ખલન મટાડવાના ઉપાયો જણાવ્યા છે, પણ એનાથી શીષ્ન ઉત્થાનમાં લાભ થાય કે નહીં તેની માહીતી નથી. જો આ ઉપાયો પૈકી કોઈ તમને અનુકુળ હોય તો તમે અજમાવી શકો.
    કામેચ્છા અને શીઘ્ર સ્ખલન
    1. પીપરીમુળ કામેચ્છા વધારે છે, પરંતુ એનાથી વીર્ય ઘટે છે.
    2. જલેબી પુષ્ટી, કાંતી અને બળ આપે છે. તે રસ, રક્ત વગેરે સાતે ધાતુઓની વૃદ્ધી કરે છે, અને કામેચ્છા વધારે છે.
    3. ડુંગળી ઉષ્ણ અને તીક્ષ્ણ હોઈ પીત્તવર્ધક છે આથી પ્રકૃતીને અનુકુળ હોય તેઓએ જ એનું સેવન કરવું. એનાથી આળસ, ઉંઘ અને કામેચ્છા વધે છે.
    4. ૨૫૦ ગ્રામ જેટલા બાફેલા બટાટા દરરોજ ખાવાથી શીઘ્ર સ્ખલનની ફરીયાદ મટે છે, અને સ્તંભનશક્તી વધે છે. સ્થુળ કાયા ધરાવનાર અને મધુપ્રમેહના રોગીને આ ઉપચાર કામનો નથી. જેમની પાચનશક્તી નબળી હોય તેમણે પણ આ પ્રયોગ ન કરવો.
    5. કાળા તલ અને તજના બારીક ચુર્ણમાં મધ મેળવી સામાન્ય કદની ગોળી બનાવી બબ્બે ગોળી પાણી સાથે સવાર-સાંજ લેવાથી શીઘ્રસ્ખલનની ફરીયાદ મટે છે. શીઘ્રસ્ખલનની તકલીફ ધીરે ધીરે જ મટતી હોય છે, માટે આ પ્રયોગ ધીરજ પુર્વક લાંબા સમય સુધી કરતા રહેવાની જરુર પડે છે.
    6. કાળી મુસલીનો પાઉડર બંગભસ્મ સાથે દરરોજ રાત્રે સુતી વખતે લેવાથી શીઘ્રસ્ખલનની ફરીયાદ મટે છે.
    7. કૌંચાનાં બીજના ૧૦ ગ્રામ ચુર્ણને બસો ગ્રામ દુધમાં ધીમા તાપે પાણીનો ભાગ ઉડી જાય ત્યાં સુધી ઉકાળી થોડી સાકર નાખી પીવાથી થોડા દીવસમાં કામશક્તી વધે છે. શરીર હૃષ્ટપુષ્ટ કરવા માટે આ પ્રયોગ દીવસમાં બે વખત કરવો. જેમને સ્વપ્નદોષ થતો હોય કે શીઘ્રસ્ખલન થતું હોય તેમણે આ ક્ષીરપાક સવાર-સાંજ લેવો, આહારમાં મધુર, સ્નીગ્ધ અને પૌષ્ટીક દ્રવ્યો લેવાં. ચોખા, દુધ, દહીં, ઘી, માખણ, સાકર, મધ, અડદ, કઠોળ, સલાડ અને ફળો લેવાં.
    8. ડુંગળીનો આહારમાં ઉપયોગ કરવાથી કામેચ્છામાં વધારો થાય છે, પણ એ પચવામાં ભારે હોવાથી પાચનશક્તી મુજબ જ ઉપયોગ કરી શકાય.

    Like

  161. Haresh patel Says:

    Haresh patel

    Like

  162. ગાંડાભાઈ વલ્લભ Says:

    Namaste Haresh Patel, you have’t written any comment.

    Like

  163. અશ્વિન જીવાણી Says:

    મને પગના તળિયા પિંડી ,અને હાથ ની હથેળી નો ઉપરનો અડધો ભાગ , કોણી પાસે ખૂબ બળતરા થાય છે ઘણા રિપોર્ટ અને ડૉ ને બતાવ્યું બધા રિપોર્ટ નોર્મલ આવે છે પણ બળતરા મટતી નથી કોઈ અસરકારક આર્યુવેદીક ઉપચાર બતાવવા વિનંતી🙏🏼🙏🏼

    Like

  164. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભાઈ અશ્વિન,
    આયુર્વેદ મુજબ શરીરમાં થતી બળતરાનું કારણ પીત્તપ્રકોપ ગણાય છે. આ માટે મારા બ્લોગમાં ઘણા ઉપાયો મેં સુચવ્યા છે. એ બધું જાણવું હોય તો એની લીન્ક નીચે આપું છું. પણ જો તમને આ પ્રયોગ અનુકુળ આવતો હોય તો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ લઈ કરી શકો:
    આંખોમાં, તાળવા પર, હથેળી પર, પગના તળીયામાં, પેટમાં, છાતીમાં ક્યાંય પણ આંતરીક બળતરા થતી હોય, તો જેઠીમધ, શતાવરી અને સાકરનું સરખા વજને બનાવેલું ચુર્ણ એક બાટલીમાં ભરી લેવું. આ મીશ્રણમાંથી એક ચમચી જેટલું ચુર્ણ એક ચમચી ઘી સાથે એક ગ્લાસ દુધમાં નાખી સારી રીતે ઉકાળી ઠંડું પાડી પી જવું. થોડા દીવસ આ ઉપચાર કરવાથી અનેક પ્રકારની આંતરીક બળતરા શાંત થાય છે. આ ઉપચાર વખતે તીખી, ખારી, ખાટી, ઉષ્ણ, તીક્ષ્ણ ચીજો સાવ બંધ કરી દેવી. આ તમામ આહાર પીત્તકારક છે.

    વધુ માટે લીન્ક: બળતરા http://GANDABHAIVALLABH.WORDPRESS.COM/2010/08/31/

    Like

  165. ભુપતભાઇ સી લાડ Says:

    V. good

    Like

  166. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે ભુપતભાઈ, આપનો હાર્દીક આભાર.

    Like

  167. Kanu pujara Says:

    Dear sir my name is kanu. Pujaraj age 85. Very much appreciated for
    aruvdic in Gujarati by doing you have made number one kindness to
    Old people. Hence god blesses you.
    Sir some words in snskurt which very harder to
    Understand. Please there for convert in gujarati. Again all the best👍
    KJ. Pujara.

    ,

    Like

  168. ગાંડાભાઈ વલ્લભ Says:

    નમસ્તે કનુભાઈ,
    મારી ઉંમર 84 વર્ષ છે. હું 46 વર્ષથી અહીં ન્યુઝીલેન્ડના પાટનગર વેલીંગ્ટનમાં છું. આપની કૉમેન્ટ માટે હાર્દીક આભાર. કયા સંસ્કૃતનું ગુજરાતી કરવાનું છે તે આપ જણાવશો તો હું આપને એ કરીને મોકલી આપીશ.

    Like

  169. Mukesh Rajyaguru Says:

    આ બૂક કેવી રીતે મળે…??
    મારો ફોન નંબર 9724040370

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.