–મહાશ્વેતા જાની
કુટુમ્બ દ્વારા કોઈ ધર્મ કે સમ્પ્રદાય મને વીરાસતમાં મળ્યો નથી; કારણ કે મારાં મમ્મી – પપ્પાની સાથે સાથે દાદા અને નાના પણ નાસ્તીક. બાળપણથી મેં ક્યારેય મારા ઘરમાં કોઈ વીધી–વીધાનો નથી જોયાં. અને મારો ઉછેર પણ એકદમ મલ્ટી કલ્ચરલ વાતાવરણમાં થયો. પડોશમાં ખ્રીસ્તી, પારસી, બંગાળી, સીદી, મુસ્લીમ કુટુમ્બો રહેતાં. મને મારા મીત્રો સાથે ગુજરાત કૉલેજ પાસે આવેલા ચર્ચમાં જવા મળતું તો બીજી તરફ મારાં મમ્મી ઑફીસ જાય ત્યારે મારી સંભાળ રાખતાં આયશાબહેન સાથે દરગાહ ઉપર પણ જવા મળતું. વર્ષો સુધી મમ્મી–પપ્પા સાથે સીદી સૈયદની જાળીની પાળ ઉપર બેસીને તાજીયાનાં જુલુસ જોયાં છે. નવરાત્રી દરમીયાન માતાજીના ગરબા તો ગાયા જ છે; પણ સાથે–સાથે નાતાલમાં ઈસુ ખ્રીસ્તના ગરબા પણ ગાયા છે. બન્ને ગરબાઓમાં ટ્યુન તો એક જ હોય એટલે મને ક્યારેય એમાં ખાસ કંઈ ભેદ લાગતો નહીં. અમારા ઘરમાં ક્યારેય નોનવેજ બન્યું નથી; પણ મારા મીત્રોના કારણે 4–5 વર્ષની ઉંમરથી જ હું માછલી–ચીકન ખાતી થઈ ગઈ. હું જ્યારે સ્કુલમાં આના…
View original post 903 more words
જૂન 6, 2015 પર 3:00 એ એમ (am) |
આપના બ્લોગ પર ‘હું – છોગા વગરની માણસ’ પોસ્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર..
LikeLike
જૂન 6, 2015 પર 3:29 એ એમ (am) |
નમસ્તે ગોવીંદભાઈ,
મહાશ્વેતાબહેનનો આ લેખ મને ખુબ ગમ્યો. ખરેખર આભાર તો મારે આપનો માનવાનો હોય.
LikeLike
જૂન 6, 2015 પર 7:32 એ એમ (am) |
Thank you Gandabhai.
Regards,
Arvindbhai
From: Gandabhai Vallabh Reply-To: Gandabhai Vallabh Date: Saturday, 6 June 2015 11:41 am To: Arvind Dullabh Subject: [New post] હું – છોગા વગરની માણસ
WordPress.com ગાંડાભાઈ વલ્લભ posted: ” “
LikeLike