ચેતવણી: ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ પોતાની જવાબદારી પર પોતાને અનુકુળ હોય તો જ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
3 ટીકડી કપુર, 1 ચમચી અજમો અને 5 નંગ લવીંગ એક સુતરાઉ કપડામાં પોટલી બનાવી ખીસામાં રાખી દેવું. આખો દીવસ એને સુંઘતાં રહેવું. આ ઔષધોની તીવ્ર સુગંધીને કારણે કોરોના વાઈરસનો ચેપ લાગી શકશે નહીં. આનો સફળ પ્રયોગ કરવામાં આવ્યો છે, જેની માહીતી ડૉ. પ્રયાગ ડાભી તરફથી વૉટ્સએપ પર આપવામાં આવી છે.
ડૉ. પ્રયાગ ડાભી,
સંજીવની હેલ્થ કૅયર, ગુજરાત
મોબાઈલ ફોન 9909991653
Leave a comment