Archive for જૂન 22nd, 2010

થાઈરોઈડ

જૂન 22, 2010

થાઈરોઈડ આયોડીનયુક્ત નમક અને દુધ પ્રચુર માત્રામાં આયોડીન ધરાવે છે. થાઈરોઈડના વ્યાધીમાં આયોડીનયુક્ત આહાર વધુ પ્રમાણમાં લેવાથી રોગ કાબુમાં આવે છે. આથી થાઈરોઈડના રોગીએ વધુને વધુ પ્રમાણમાં દુધનું સેવન કરવું તથા નમક હંમેશાં આયોડીનયુક્ત જ લેવું.