(૧) બકરીના દુધમાં આઠમા ભાગે મધ મેળવી પીવાથી લોહીની શુદ્ધી થાય છે.
(૨) એક સુકું અંજીર અને ૫-૧૦ બદામ દુધમાં નાખી ઉકાળી, તેમાં સહેજ ખાંડ નાખી રોજ સવારે પીવાથી લોહી શુદ્ધ થાય છે.
વધુ માટે જુઓ “રક્તવીકાર” અને “લોહીવીકાર”. આ પ્રકારની એક જ ઈ-ઉવાળી જોડણી વાપરી ઈન્ટનેટ પર સર્ચ કરવાથી મારો બ્લોગ ખુલશે. અથવા “રક્તવીકાર/ગાંડાભાઈ વલ્લભ” લખીને સર્ચ કરવી.