(૧) નાળીયેરના પાણીથી મોં ઉપરના મસાને માલીશ કરતાં ધીમે ધીમે ઘસાઈ જઈ ઓછા થઈ જતા રહે છે.
(૨) હળદર-ચુર્ણ અને મીઠામાં જરુર મુજબ પાણી નાખી પેસ્ટ બનાવી મસા પર થોડા દીવસો લગાડતા રહેવાથી પરુ બની મસા મટી જાય છે. બને તેટલા વધુ સમય માટે પેસ્ટ મસા પર રાખવાથી જલદી લાભ થાય છે.