શૃંગાદી ચુર્ણ અતીવીષ, કાકડાશીંગ અને પીપર સરખા ભાગે લઈ મીશ્ર કરી ખુબ ખાંડી બનાવેલા બારીક ચુર્ણને ‘શૃંગાદી ચુર્ણ’ કહે છે. પાથી અડધી ચમચી ચુર્ણ એકથી દોઢ ચમચી મધ સાથે સવાર-સાંજ ચટાડવાથી બાળકોની શરદી, ખાંસી, કફજ્વર, સસણી, તાવ, ઉલટી વગેરે મટે છે.
શૃંગાદી ચુર્ણ અતીવીષ, કાકડાશીંગ અને પીપર સરખા ભાગે લઈ મીશ્ર કરી ખુબ ખાંડી બનાવેલા બારીક ચુર્ણને ‘શૃંગાદી ચુર્ણ’ કહે છે. પાથી અડધી ચમચી ચુર્ણ એકથી દોઢ ચમચી મધ સાથે સવાર-સાંજ ચટાડવાથી બાળકોની શરદી, ખાંસી, કફજ્વર, સસણી, તાવ, ઉલટી વગેરે મટે છે.
ટૅગ્સ:શૃંગાદી ચુર્ણ
Posted in આરોગ્ય | Leave a Comment »
ગાંડાભાઈ વલ્લભ પર એક વીનંતી | |
Mukesh Rajyaguru પર એક વીનંતી | |
stopping Smoking પર આરોગ્ય ટુચકા ૬૭૭. આંખના તેજ મા… | |
ગોવીન્દ મારુ પર સાંધાનો દુખાવો | |
ગાંડાભાઈ વલ્લભ પર સાંધાનો દુખાવો |