Archive for સપ્ટેમ્બર 23rd, 2010

બાળકોનો મુત્રાવરોધ

સપ્ટેમ્બર 23, 2010

બાળકોનો મુત્રાવરોધ લીંબુનાં બી અધકચરાં ખાંડી ડુંટીમાં ભરી ઉપર ઠંડા પાણીની ધાર કરવાથી બાળકોનો મુત્રાવરોધ મટે છે.