Archive for સપ્ટેમ્બર 16th, 2010

બાળકોની ઉલટી અને અપચો

સપ્ટેમ્બર 16, 2010

બાળકોની ઉલટી અને અપચો જાંબુના ૫૦૦ ગ્રામ રસમાં ૧૨૫૦ ગ્રામ સાકર મેળવી ઉકાળી ચાસણી કરી શરબત બનાવવું અને કપડાથી ગાળી શીશીમાં ભરી રાખવું. ૨૦ થી ૨૫ ગ્રામ આ શરબત ચારગણા પાણીમાં મેળવી બાળકોને પાવાથી બાળકોની ઉલટી મટે છે. એનાથી બાળકોનો અપચો પણ મટે છે.