મચ્છર-મંકોડાના ડંખ : લીંબુનો રસ ઝેરી મચ્છર, મંકોડાના ડંખ પર ચોળવાથી ફાયદો થાય છે.
મધમાખીના ડંખ (૧) સુવા અને સીંધવને પાણીમાં મેળવી ચટણી માફક પીસી મધમાખીના ડંખ પર લેપ કરવાથી ડંખની વેદના મટે છે.
(૨) મીઠું ચોળવાથી મધમાખીના ડંખમાં રાહત થાય છે.
મચ્છર-મંકોડાના ડંખ : લીંબુનો રસ ઝેરી મચ્છર, મંકોડાના ડંખ પર ચોળવાથી ફાયદો થાય છે.
મધમાખીના ડંખ (૧) સુવા અને સીંધવને પાણીમાં મેળવી ચટણી માફક પીસી મધમાખીના ડંખ પર લેપ કરવાથી ડંખની વેદના મટે છે.
(૨) મીઠું ચોળવાથી મધમાખીના ડંખમાં રાહત થાય છે.
ટૅગ્સ:મચ્છર-મંકોડાના ડંખ
Posted in આરોગ્ય | Leave a Comment »
ગાંડાભાઈ વલ્લભ પર એક વીનંતી | |
Mukesh Rajyaguru પર એક વીનંતી | |
stopping Smoking પર આરોગ્ય ટુચકા ૬૭૭. આંખના તેજ મા… | |
ગોવીન્દ મારુ પર સાંધાનો દુખાવો | |
ગાંડાભાઈ વલ્લભ પર સાંધાનો દુખાવો |