તરબુચ મળને રોકનાર, ઠંડાં, ભારે, દૃષ્ટીશક્તી તથા પીત્ત અને શુક્રને નષ્ટ કરનાર છે. પાકાં ફળ ઉષ્ણ, ક્ષારવાળાં અને કફવાયુ મટાડે છે. તરબુચનાં બીની મીંજને મગજતરી કહે છે, કેમ કે એ મીંજ ખાવાથી બુદ્ધી વધે છે.
Archive for માર્ચ 27th, 2009
તરબુચ
માર્ચ 27, 2009મધુપર્ક
માર્ચ 27, 2009મધુપર્ક
મંત્ર ભણી મધુપર્કનું પાત્ર કન્યાના હાથમાં આપવું.
ॐ अपवित्रः पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा |
यः स्मरेत्पुंडरीकाक्षं स बाह्याभ्यंतरः शुचिः ||
પ્રથમ કન્યા વરને મધુપર્ક આપે.
ॐ यन्मधुनो मधव्यं परम रूपमन्नाद्यम् |
तेनाऽहं मधुनो मधव्येन परमेण रूपेणान्नद्येन ||
ॐ परमो मधव्योऽन्नादोऽसानि ||
હવે વર કન્યાને મધુપર્ક આપશે. ઉપરનો મંત્ર ફરીથી.