Archive for નવેમ્બર 4th, 2010

મુત્રદાહ

નવેમ્બર 4, 2010

ઉપચારોનીષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહીતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) બાર્લી વૉટર પીવાથી મુત્રદાહ મટે છે.

(૨) ઠંડા પાણીના ટબમાં કમરબુડ બેસવાથી અથવા ઠંડા પાણીથી મુત્રમાર્ગ-મુત્રેન્દ્રીય વારંવાર ધોવાથી અને તેના પર ભીનું પોતું મુકી રાખવાથી ઠંડક થાય છે.

(૩) આમળાં અને હળદર ૧૦-૧૦ ગ્રામ ખાંડી, ક્વાથ કરી પીવાથી ગુદામાર્ગ અને મુત્રમાર્ગનો દાહ શાંત થાય છે અને પેશાબ સાફ આવે છે.