Archive for નવેમ્બર 12th, 2010

મુર્ચ્છા

નવેમ્બર 12, 2010

ઉપચારોનીષ્ણાતનુંમાર્ગદર્શનલઈનેકરવા, અહીંઆપવાનોહેતુ માત્રમાહીતીનોછે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

(૧) આમળાનો રસ ઘી મેળવી પાવાથી મુર્ચ્છા મટે છે.

(૨) તજનું બારીક ચુર્ણ આંખમાં આંજવાથી મુર્ચ્છા અને તંદ્રા મટે છે.

(૩) લવીંગ ઘસી આંખમાં અંજન કરવાથી મુર્ચ્છા મટે છે અને ચેતના આવે છે.

(૪) દ્રાક્ષ અને બાફેલાં આમળાં મધમાં ખવડાવવાથી મુર્ચ્છા રોગમાં ફાયદો થાય છે.

(૫) હળદર અને સાકર પાણીમાં મેળવી પાવાથી મુર્છા મટે છે.