Archive for નવેમ્બર 9th, 2010

મુત્રાશયશુળ

નવેમ્બર 9, 2010

મુત્રાશયશુળ જવને ચારગણા પાણીમાં ઉકાળી, ત્રણચાર ઉભરા આવે એટલે ઉતારી, એક કલાક ઢાંકી રાખી ગાળી લેવું. જવના આ પાણીને બાર્લી વૉટર કહે છે. એ પીવાથી મુત્રાશયશુળ મટે છે.