Archive for નવેમ્બર 11th, 2010

મુત્રાશયનો સોજો

નવેમ્બર 11, 2010

મુત્રાશયનો સોજો રોજ રાત્રે ૧૦૦ ગ્રામ સુકી દ્રાક્ષ પાણીમાં પલાળી, સવારે તે પાણીમાં જ દ્રાક્ષ ચોળી બી કાઢી નાખી ભુખ્યા પેટે પીવાથી મુત્રાશયનો સોજો મટે છે.