Archive for ફેબ્રુવારી 14th, 2009

ગુજરાતી કીબોર્ડ

ફેબ્રુવારી 14, 2009

microsoft-gujarati-keyboard-layout3

If you would like to change this keyboard according to your own preferred keys, there is a free program by Microsoft. Enter the words “MS Keyboard Layout Creator” in Google search. Click on “Download details: Microsoft Keyboard Layout Creator (MSKLC..)”. Download it and you will be able to create your own keyboard. Its size is 4.6 MB and it will take 12 minutes at 56 K speed. The name of the file is MSKLC.exe version 3.

ચંદન-સુખડ

ફેબ્રુવારી 14, 2009

ઉપચારો નીષ્ણાતનું માર્ગદર્શન લઈને કરવા, અહીં આપવાનો હેતુ માત્ર માહીતીનો છે. જુઓ લીન્ક https://gandabhaivallabh.wordpress.com/2011/01/29/એક-વીનંતી/

ચંદન સુખડ : જે સુખડ-ચંદન સ્વાદમાં કડવું, ઘસાતાં પીળું, કાપતાં રાતું, સ્વરુપે ધોળું અને ગાંઠો તથા કોતરવાળું હોય તે સુખડ શ્રેષ્ઠ કહેવાય છે.

ચંદનનું સંસ્કૃતમાં એક નામ છે શ્રીખંડ. श्रीया सौंगंध्यलक्षया खंडयति अन्य गंधमिति श्रीखंडम् | એટલે કે જે પોતાની સુગંધથી અન્ય ગંધોને હટાવી દે છે તે શ્રીખંડ. દુર્ગંધ હરનાર અને દાહ-બળતરાની શાંતી કરનાર ચંદનની સરખામણી કરી શકે તેવું એકે ઔષધદ્રવ્ય નથી.

ચંદન સૌંદર્ય વધારનાર, ખંજવાળ મટાડનાર, દુર્ગંધનો નાશ કરનાર, ચામડીના રોગોમાં હીતકારક, શીતળ, બળતરા શાંત કરનાર, પીત્તશામક, વાજીકર, હૃદય માટે હીતકર, આંતરીક દાહનો નાશ કરનાર તથા રક્તપીત્તમાં ઉપયોગી છે. ચંદન સ્વાદમાં કડવું, શીતળ, રુક્ષ, દાહશામક, ગ્રાહી, હૃદય સંરક્ષક, વીષઘ્ન, વર્ણ સુધારનાર, ખંજવાળ મટાડનાર, મૈથુન વધારનાર, આલ્હાદક-પ્રસન્નતા વધારનાર, મુત્ર પ્રવૃત્તી વધારનાર હોવાથી મુત્રમાર્ગના રોગોમાં હીતાવહ, સોજા ઉતારનાર, શરીરની દુર્ગંધ દુર કરનાર, શ્રમથી થતો થાક અને શરીરના સ્નાયુઓનો દુખાવો મટાડનાર છે.

(૧) ભાત–ચોખાના ઓસામણમાં ઘસીને એક ચમચી જેટલા ચાટણમાં એક ચમચી સાકર અને એક ચમચી મધ મીશ્ર કરી સવારે અને રાત્રે લેવાથી રક્તાતીસાર, આંતરીક દાહ-બળતરા, તૃષા, પ્રમેહ, મુત્રની બળતરા, શ્વેતપ્રદર વગેરે મટાડે છે.

(૨) રક્તપીત્તમાં ચંદનનું ચુર્ણ ચોખાના ધોવાણ સાથે સાકર નાખી પીવું.

(૩) દુઝતા હરસમાં ચંદનનો ઘસારો સાકર સાથે પીવો.

(૪) રક્તાતીસારમાં ચંદનનું ચુર્ણ સાકર, મધ અને ચોખાના ધોવાણ સાથે પીવું.

(૫) ગાયના દુધમાં ચંદનનું ચુર્ણ પીવાથી ઉગ્ર હેડકી શાંત થાય છે.

(૬) સુખડનો ઘસારો અથવા ચંદનનું સાકરમાં બનાવેલું ઠંડું શરબત પીવાથી મુત્રપ્રવૃત્તીમાં થતી બળતરા અને પરમીયામાં થતી હોય એવી મુત્રમાર્ગની તીવ્ર બળતરા મટે છે.

(૭) સુખડના તેલનાં આઠ-દસ ટીપાં પતાસામાં પાડી ખાવાથી પણ બળતરા શાંત થાય છે.

(૮) બાળકોની નાભી પાકતી હોય તો સુખડના તેલનાં ટીપાં મુકવાથી મટે છે.

(૯) લોહીવામાં ચંદનનું ચુર્ણ, સાકર, ઘી અને મધ મીશ્ર કરી ચાટવાથી શાંતી થાય છે.

અધ્યાય૬ ધૂમ્રલોચનવધ

ફેબ્રુવારી 14, 2009

અધ્યાય ૬ – ધૂમ્રલોચનવધ

ध्यान

ॐ नागाधीश्वरविष्टरां फणिफणोत्तंसोरुरत्नावली

भास्वद्देहलतां दिवाकरनिभां नेत्रत्रयोद्भासिताम् ।

मालाकुंभकपालनीरजकरां चन्द्रार्धचूडां परां

सर्वेज्ञेश्वरभैरवांकनलियां पद्मावतीं चिन्तये ॥

ॐ ऋषिरुवाच ॥१॥

इत्याकर्ण्य वचो देव्याः स दूतोऽमर्षपूरितः

समाचष्ट समागम्य दैत्यराजाय विस्तरात् -२

तस्य दूरस्य तद्वासक्यमाकर्ण्यासुरराट् ततः

सक्रोधः प्राह दैत्यानामधिपं धूम्रलोचनम् -३

हे धुम्र लोचनाशु त्वं स्वसैन्यपरिवारितः

तामानय बलाद् दुष्टां केशाकर्षणविह्वलाम् -४

तत्परित्राणदः कश्चिद्यदि वोत्तिष्ठतेऽपरः

स हन्तव्योऽमरो वापि यक्षो गंधर्व एव वा -५

ऋषिरुवाच ॥६॥

तेनाज्ञप्तस्ततः शीघ्रं स दैत्यो धूम्रलोचनः

वृतः षष्ट्या सहस्राणामसुराणां द्रुतं ययौ -७

स दृष्ट्वा तां ततो देवीं तुहिनाचलसंस्थिताम्

जगादोच्चैः प्रयाहीति मूलं शुंभनिशुंभयोः -८

न चेत्प्रीत्याद्य भवती मद्भर्तारमुपैष्यति

ततो बलान्नयाम्येष केशाकर्षणविह्वलाम् -९

देव्युवाच ॥१०॥

दैत्यश्वरेण प्रहितो बलवान् बलसंवृतः

बलान्नयसि मामेवं ततः किं ते करोम्यहम् -११

ऋषिरुवाच ॥१२॥

इत्युक्तः सोऽभ्यधावत्तामसुरो धूम्रलोचनः

हुंकारेणैव तं भस्म सा चकाराम्बिका ततः -१३

अथ क्रुद्धं महासैन्यमसुराणां तथाम्बिका

ववर्ष सायकैस्तीक्ष्णैस्तथा शक्तिपरश्वधैः -१४

ततो धुतसटः कोपात्कृत्वा नादं सुभैरवम्

पपातासुरसेनायां सिंहो देव्याः स्ववाहनः -१५

कांश्चित् करप्रहारेण दैत्यानास्येन चापरान्

आक्रम्य चाधरेणान्यान् स जघान महासुरान् -१६

केषांचित्पाटयामास नखैः कोष्ठानि केसरी

तथा तलप्रहारेण शिरांसि कृतवान् पृथक् -१७

विच्छिन्नबाहुशिरसः कृतास्तेन तथापरे

पपौ च रुधिरं कोष्ठादन्येषां धुतकेसरः -१८

क्षणेन तद्बलं सर्वं क्षयं नीतं महात्मना

तेन केसरिणा देव्या वाहनेनातिकोपिना -१९

श्रुत्वा तमसुरं देव्या निहतं धूम्रलोचनम्

बलं च क्षयितं कृतस्नं देवीकेसरिणा ततः -२०

चुकोप दैत्याधिपतिः शुंभः प्रस्फुरिताधरः

आज्ञापयामास च तौ चंडमुंडौ महासुरौ -२१

हे चंड हे मुंड बलैर्बहुभिः परिवारितौ

तत्र गच्छत गत्वा च सासमानीयतां लघु -२२

केशेष्वाकृष्य बद्ध्वा वा यदि वः संशयो युधि

तदाशेषायुधैः सर्वैरसुरैर्विनिहन्यताम् -२३

तस्यां हतायां दुष्टायां सिंहे च विनिपातिते

शीघ्रमागम्यतां बद्ध्वा गृहीत्वा तामथाम्बिकाम् -२४

ॐ इति श्री मार्कण्डेय पुराणे सावणिर्के मन्वंतरे देवीमाहात्म्ये शुंभनिशुंभ सेनानी धूम्रलोचनवधो नाम षष्ठोऽध्यायः ।

હવન-સામગ્રી અને ઘીની આહુતિ આપીને નાગરવેલનાં બે પાન અને નારંગી માતાઓને ચડાવવાં.

ॐ नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः ।

नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणताः स्म ताम् ॥

सांगायै सपरिवारायै सवाहनायै सायुधायै ।

शताक्ष्यै धूम्राक्ष्यै महाहुतिं समर्पयामि स्वाहा ॥

सघृतं नारिंगफलं नागवल्लीदलद्वयसहितं पूजितं जुहुयात् ॥